Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કેમિકલ માંથી બનેલું 4 હજાર લીટર દૂધ લઈ જતું ટેન્કર ઝડપાયું

રાજકોટમાં ટ્રકમાંથી ચાર હજાર લીટર ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું લોકોના જાહેર આરોગ્ય સાથે ચેડા કરતો એક વધુ મોટો કિસ્સો સામે આવ્યો છે રાજકોટ પોલીસે કેમિકલ યુક્ત ભેળસેડિયું દૂધ 4 હજાર લીટર નું ટેન્કર વાહન ચેકીંગ દરમ્યાન ઝડપી લીધું છે દૂધના ભાવો આસમાને જતા હવે દૂધના કાળા બજાર માટે કેટલાક લોકો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા … Read more

મંત્રી નરેશભાઈ પટેલે બોપી ગામેં તાન નદી પર મોળાઆંબાને જોડતો લો લેવલ બ્રિજ ઊંચો કરવાની સ્થાનિકોની રજુઆત ને પગલે સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

વલસાડ જિલ્લાના પ્રભારી અને અન્ન નગરિક પુરવઠા પ્રધાન નરેશભાઈ પટેલે આજે ધરમપુર તાલુકાના બોપી ગામની મુલાકાત લઈ સ્થાનિકોના પ્રશ્નો સાંભળ્યા હતા બોપી ગામે આવેલ માન નદી ઉપર બનેલો બ્રિજ જે વાંસદા તાલુકાના મોળા આંબા અને ધરમપુર ને જોતો લો લેવલ બ્રિજવધુ વરસાદને કારબે ડૂબાણ માં જતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આજે સ્થાનિક લોકો … Read more

૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કપરાડા તાલુકાની બાલચોડી પ્રા.શાળામાં ઉજવણી કરાઈ

૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કપરાડા તાલુકાની બાલચોડી પ્રા.શાળામાં ખુબજ ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.જેમાં ગામના જ યુવાન બોર્ડર પર ફરજ બજાવતા સૈનિક શ્રી હિરેનભાઈ બી પટેલ જેઓ પશ્ચિમ બંગાળ – નેપાળ ચીન બોર્ડર પર હાલ ફરજ બજાવે છે.હિરેનભાઈ તથા તેમની ધર્માપત્નીનું સન્માન આજના સ્વાતંત્ર્યદિન પર્વ નિમિત્તે ગામના સરપંચ શ્રી,તાલુકા પંચાયત સદસ્ય શ્રી,ગામના આગેવાનો,શાળાના … Read more

કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રધ્વજ ઉધો ફરકાવવાની ઘટના સોસીયલ મીડિયામાં વાયરલ,ભૂલ સમજાતા સુધારી લઈ ફરી ધ્વજ સીધો લગાવવામાં આવ્યો

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં સરપંચના હસ્તે ધ્વજ વંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. માંડવા ગામના સરપંચે ધ્વજવંદન માટે ફ્લેગ લહેરાવતા ધ્વજ ઊંધો હોવાનું જાણ થઈ હતી. સરપંચે અને શાળાના અગ્રણીઓએ તાત્કાલિક ફ્લેગ ઉતારી સીધો કર્યા બાદ ધ્વજને સલામી … Read more

કરો સોમનાથ મહાદેવ બીલીમોરાના સોમવારના દર્શન

શ્રાવણ માસના ત્રીજા સોમવારે બીલીમોરા સોમનાથ મહાદેવ ભગવાન ના દર્શને ભક્તો ની ભારે ભીડ જોવા મળી, ભુ દેવો દ્વારા મહાદેવ ના શિવલિંગને વૈદિક મંત્રોચ્ચાર કરી અભિષેક કરવામાં આવે અને વિધિવત આરતી કરી ભક્તો મહાદેવ ના દર્શન નો લાભ પ્રાપ્ત કરતા હોઈ છે. હિન્દુ ધર્મ ના ધાર્મિક દિવસો માં ભોલે નાથ ની ભક્તો પોતાની પૂજા અર્ચના … Read more

રોબોટિક સર્જરી હવે વલસાડ જિલ્લામાં બનશે વાસ્તવિકતા 21 સેન્ચ્યુરી કેન્સર હોસ્પિટલ કેરમાં સેવા ઉપલબ્ધ

નાણાં પ્રધાન કનુભાઈ દેસાઇના હસ્તે થયું ઉદ્ઘાટન મેડિકલ જગતમાં જેને અત્યાધુનિક સર્જરી તરીકે ઓળખવામાં આવે છે અને અતિ જટિલ એવા કેન્સર તેમજ અન્ય ઓપરેશનો માટે ડોક્ટરો હાલ અત્યાધુનિક પદ્ધતિ એટલે કે રોબોટિક સર્જરીનો ઉપયોગ કરે છે એ રોબોટિક સર્જરી હવે વલસાડ જિલ્લામાં વાપી ખાતે આવેલી ફર્સ્ટ સેન્ચ્યુરી કેન્સર કેર હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે આજે આ … Read more

બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

વાપી ખાતે આવેલ હરિયા હોસ્પિટલમાં આજે બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 125 બોટલ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો  એન કે સિંગ બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષના જણાવ્યા મુજબ દર વર્ષે તેમના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જોકે ગત બે વર્ષ કોરોના … Read more

વિલ્સન હિલને ટુરિઝમ સ્પોર્ટ તરીકે વિકસાવવાનું સૌનું સ્વપ્ન સાકાર કરશું:કનુભાઈ દેસાઈ

સિક્કિમ દારજલિંગ જમ્મુ કાશ્મીર જેવું અલ્હાદક વાતવરણ વિલ્સન હિલનું છે વિલ્સન હિલ ખાતે શરૂ થયેલ મોન્સૂન ફેસ્ટિવલમાં નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ આજે પ્રારંભ કરાવ્યો જ્યાં સ્થાનિકોને રોજગારી માટે 14 સ્ટોલ લગવાવવામાં આવ્યા છે વિવિધ કાર્યક્રમોનું આયોજન તારીખ 13 થી 16 ઓગષ્ટ દરમ્યાન કરવામાં આવ્યું છે  ભારત દેશના ધ્વજનું સન્માન અને તેનું શુ મહત્વ છે તો … Read more

નરોલી રોહિત ફળિયામાં “હર ઘર તિરંગા”

ભાજપ નેતા ગુલાબ રોહિતના નેતૃત્વમાં નિકળી તિરંગા રૈલી સેલવાસનાં નરોલી રોહિત ફળિયામાં આજે ‘ હર ઘર તિરંગા’ બુલંદ થયો હતો. દાનહ ભાજપ એસસી મોર્ચા ( ગ્રામીણ) નાં ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતનાં નેતૃત્વમાં ૧૩ આગસ્ટે નરોલી રોહિત ફળિયાનાં દરેક ઘરોમાં તિરંગા ધ્વજ લહેરાવામાં આવ્યો. ભાજપ નેતા ગુલાબ રોહિતે ફળિયામાં લોકોને તિરંગા આપ્યો હતો. ‘ હર ઘર તિરંગા’ … Read more

error: Content is protected !!