ધરમપુરના ધારાસભ્ય દ્વારા નાની વહીયાળ રાજમહેલના પુનરુત્થાન માટે મંત્રીશ્રીને અરજી
ધરમપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય આરવિંદ છોટુ ભાઈ પટેલે વલસાડ જિલ્લાના નાની વહીયાળ ગામમાં આવેલા ૨૦૦ વર્ષ જુના ઐતિહાસીક કુશળ કુવરબા રાજમહેલના નવીનીકરણ કરી તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને રજૂઆત કરી છે આ ઐતિહાસિક રાજમહેલ વર્ષ ૧૯૫૯થી ૨૦૧૪ સુધી દક્ષિણ ગુજરાત પછાત વર્ગ મંડળ દ્વારા … Read more




