Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં ધરમપુરમાં આક્રોશ પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધતા અત્યાચારો તથા તાજેતરમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની નિર્મમ હત્યાના વિરોધમાં આજે ધરમપુરમાં હિન્દુ સમાજ દ્વારા આક્રોશ પ્રદર્શન યોજાયું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, ધરમપુરના સંયુક્ત આયોજન હેઠળ ત્રણ દરવાજા વિસ્તારમાં સાંજે 7 વાગ્યે યોજાયેલા આ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ … Read more

SVF દ્વારા ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર લોન્ચ; પારિવારિક મનોરંજન સાથે લાગણીઓ અને હાસ્યનો અનોખો સંગમ

અમદાવાદ (ગુજરાત) [ભારત], 24 ડિસેમ્બર: India – SVF દ્વારા મચ અવેઈટેડ ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રખ્યાત દિગ્દર્શક ધર્મેશ એસ. મહેતા દ્વારા નિર્દેશિત આ એક સંપૂર્ણ પારિવારિક ડ્રામા ફિલ્મ છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરીયા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. હાસ્ય, લાગણી અને રોજિંદા પારિવારિક જીવનના સંઘર્ષોની આ વાર્તા … Read more

રાજહંસ પ્રેશિયા મલ્ટિપ્લેક્સ સુરતના પ્રીમિયમ મનોરંજન સ્થળ તરીકે ઉભરી આવ્યું : એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

સુરતના મોજીલા લોકોને ‘પ્રેશિયા’, સિનેમાનો એક ઈનોવેટીવ રોમાંચક અનુભવ આપી રહ્યું છે, આ થિયેટર પહેલા ક્યારેય ન હોય તેવી આકર્ષક વિઝુઅલ ક્લેરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે, જે પ્રેક્ષકોને ખુબજ મોહિત કરે છે સુરત (ગુજરાત) [ભારત], 22 ડિસેમ્બર: ભારતના સૌથી મોટા મલ્ટિપ્લેક્સ તથા 14 સ્ક્રીન અને 3000+ બેઠકો ધરાવતા, ‘પ્રેશિયા’ એ તેના લોન્ચીંગ બાદ સંચાલનનું … Read more

સેવાયજ્ઞના સથવારે ધરમપુરના ધામણી ગ્રામે માં શારદાદેવીની જન્મજ્યંતિ ઉજવાઈ

શારદામઠના પ્રવાજિકા પ્રશાંતપ્રાણા માતાજીના વરદહસ્તે નવનિર્મિત ધ્યાનખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું : આયોજિત સેવાયજ્ઞમાં ૨૫૦ પરિવારોના બહેનોને સાડી વિતરણ થયું વિશ્વજનની માં શારદાદેવીના જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ધરમપુર તાલુકા ધામણી ગ્રામે માં શારદાદેવીની જન્મજયંતીની ભવ્ય ઉજવણી “સેવાયજ્ઞ”ના સથવારે થઇ હતી શારદામઠના પ્રવાજિકા પ્રશાંતપ્રાણા માતાજીના વરદહસ્તે નવનિર્મિત ધ્યાનખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ધામણી ૨૫૦ પરિવારોના બહેનોને સાડી કરાતા આસપાસના … Read more

વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી સાથે આર્ટ ઓફ લિવિંગ વડોદરાના મેડિટેશન સેંટરનું પુનઃ આરંભ

આર્ટ ઓફ લિવિંગના વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ના ભાગરૂપે ૨૧ ડિસેમ્બરે આધ્યાત્મિક ગુરુ અને વૈશ્વિક માનવતાવાદી નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા ન્યુયોર્ક થી યૂટ્યુબ ચેનલના લાઇવ મધ્યમથી વૈશ્વિક ધ્યાન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વના કરોડો લોકો એકસાથે ગુરુદેવના માર્ગદર્શન હેઠળ ધ્યાનમાં જોડાયા હતા. આ મહત્વપૂર્ણ અવસરે આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટર … Read more

વલસાડ જિલ્લામાં PET-CT સ્કેન સુવિધાની તાત્કાલિક જરૂરિયાત, ડૉ. અક્ષય નાડકર્ણીની જાહેર અપીલ

કેન્સરના કેસોમાં વધારો, પરંતુ અદ્યતન તપાસની અછત વલસાડ જિલ્લો તથા આસપાસના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં કેન્સરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ આજદિન સુધી અહીં PET-CT સ્કેન જેવી અદ્યતન તપાસ સુવિધાનો અભાવ છે. PET-CT સ્કેન (પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી-કમ્પ્યુટેડ ટોમોગ્રાફી) આધુનિક કેન્સર સારવારમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે તે કેન્સરનું વહેલું અને સચોટ નિદાન, રોગનું … Read more

ઔરંગા નદીના બ્રિજ ની ગર્ડર પડી ગઈ પણ કોન્ટ્રાકટર સામે કાર્યવાહી શું થઈ ?

શું મજૂરો માટે ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યા હતા કે કેમ ? પેટા કોન્ટ્રાક્ટ કોનો હતો..? શું બ્રિજ નો કોન્ટ્રાક્ટ જે કંપની લીધો હતો તે કાયદેસર રીતે પેટા કોન્ટ્રાક્ટ આપી શકે ? વલસાડના ઓરંગા નદી ઉપર બનાવવામાં આવી રહેલો નવનિર્મિત બ્રિજનો ગાર્ડન અચાનક ટેકાને સમાંતર કરવા જતી વેળાએ તૂટી પડતા પાંચ જેટલા મજૂરોને ઈજાઓ પહોંચી છે 42 … Read more

ધામણી કુંડા બ્રિજ નજીક પાર નદી માંથી ગેરકાયદે રેતી ઉલેચવાનો ગોરખ ધંધો..

જે સી બી મશીનના ઉપયોગ વડે નદી કિનારે રેતી ચારણા મૂકી રેતી ચાળીને ટ્રકો ભરાય છે તંત્ર નિદ્રાધીન  વલસાડ જિલ્લાના ખાણ ખનીજ વિભાગ જાણે છેલ્લા કેટલાક સમયથી ઘોર નિદ્રા માં હોય એમ જણાય રહ્યું છે. ધામની કુંડા પાસે નવ નિર્મિત બ્રિજ ની ચાલી રહેલી કામગીરી પાસે નદીના પટ માં રેતી માટે ચરણા મૂકી જે સી … Read more

વાપી નજીક લવાછા ગામે ભવ્ય પંચદેવ મંદિર ભૂમિ પૂજન તેમજ કથાનું ભવ્ય આયોજન 

સંત શિરોમણી શ્રી રામભદ્રાચાર્યજી ના હસ્તે ભૂમિ પૂજન અને કથા યોજાશે,સાથે સંસ્થા દ્વારા અનેક ધાર્મિક અને સામાજિક પ્રકલ્પો ઉપર થશે વિશેષ કાર્યો  વાપી નજીક આવેલા લવાછા ખાતે આગામી તારીખ 10 ડિસેમ્બર 2025 થી 16 ડિસેમ્બર 2025 સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ તારીખ 12-12,2025 ના રોજ તીર્થધામ પંચદેવ મંદિરનું ભૂમિ પૂજન તેમજ ભૂમિ … Read more

લવાછા ખાતે પંચદેવ મંદિરના ભૂમિ. પૂજન અને કથા માટે આવી રહેલા જગતગુરુ રામભદ્રાચાર્ય કોણ છે અને કેવું છે એમનું વ્યક્તિત્વ જાણો વિગત વાર 

લવાછા ખાતે બની રહેલા ભવ્ય પંચદેવ મંદિર ના ભૂમિ પૂજન અર્થે  તેમજ જેમના મુખે અંગે કથા થવા જઈ રહી છે એ જગત ગુરુ રામભદ્રાચાર્ય કોણ છે ? કેવું છે તેમનું વ્યક્તિત્વ આવો જાણીએ  જગદ્ગુરુ રામભદ્રાચાર્ય (જન્મનામ: ગિરિધર મિશ્ર) એ આધુનિક કાળના સૌથી પ્રભાવશાળી હિન્દુ આચાર્યો, કથાકાર, સંસ્કૃત વિદ્વાન, પોલીઓલોજિસ્ટ અને ચિતેરાના સૌથી મોટા નિર્માતાઓમાંના એક … Read more

error: Content is protected !!