શ્રી રામકથા નો આજે પાંચમો દિવસ
શું કહ્યું મોરારી બાપુ એ જુઓ વિડિયો
શું કહ્યું મોરારી બાપુ એ જુઓ વિડિયો
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની યોજાનાર હોય જેઅન્વયે વલસાડ જિલ્લા તથા બહારના રાજ્યના મિલ્કત સંબંધી ગુનાઓમાનાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ અત્રેના વિસ્તારમા રહેતા હોય તેઓને પકડવાસારૂં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રીવાપી વિભાગ વાપી નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાનેઆજરોજ અમો તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પેંઠ પોલીસ સ્ટેશનગુ.ર.નં. ૫૯/૨૦૧૧ ઇ.પી.કો. કલમ … Read more
વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ માટે ચૂંટણી નોટિસ જાહેર એપ્રિલ ૨૬- વલસાડ(અ. જ. જા.) સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને વલસાડ કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા આ લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવી છે. જે મુજબ, (૧)૨૬-વલસાડ (અ.જ.જા) સંસદીય મતદાર વિભાગના ઉમેદવારી પત્રો મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વલસાડને, પ્રાંત કચેરી … Read more
ધરમપુર ખાંડામાં આજે રામ કથાના ત્રીજા દિવસે બાપુએ 60 સંવત સરને વિસ્તૃત પરિભાષિત કરી સાધુ એ ભીડની વચ્ચે એકાંત શોધી લેવું નહિ તો વિકાર અને વિકૃતિ ઘેરી લે છે ધરમપુર ખાતે ખાંડા ગામે આયોજિત શ્રી રામ કથા માં આજે વ્યાસ પીઠ ઉપર થી મોરારી બાપુએ 60 સંવત સર અંગે ની મહત્વની જાણકારી સાથે વર્તમાન સમય … Read more
આજે દ્વિતીય દિવસની કથામાં બાપુ એ તીર્થની પરિભાષા,યજ્ઞની પરિભાષા અને પ્રકાશ પાથર્યો હતો મોરારી બાપુના ખાંડા ગામમાં પડેલા પાવન પગલાં ને અને શ્રી રામકથા ને લઈ ને રામ મય બની ગયેલ ગામ માં આજે કથા ના દ્વિતીય દીને બાપુ એ તીર્થવાસી જ્યાં વસવાટ કરે છે એ તીર્થ કેમ અને કોને કહેવાય તે અંગે શ્રોતાજનો ને … Read more
તીર્થવાસી અને તીર્થક્ષેત્ર કોને કહેવાય જુઓ શુ કહ્યું મોરારી બાપુ એ ..રામ નામનો મહિમા કલિયુગ માં કેવો છે તે અંગે પણ વિસ્તૃત માહિતી આપી બાપુએ..
પોથીયાત્રામાં આદિવાસી સમાજમાં નૃત્ય વાદ્યો સાથે સેંકડો લોકો જોડાયા ધરમપુરના ખાડા ગામેથી આજે મોરારીબાપુની કથા નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો બપોરે 4:00 વાગ્યે કથાના મનોરથી જગદીશભાઈ અને વીણાબેન ના ઘરેથી નીકળેલી પોથી યાત્રા માં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ગામના લોકો શ્રોતાજનો તેમ જ દૂરથી આવેલા અનેક લોકો જોડાયા હતા.પોથી યાત્રામાં આદિવાસી નૃત્ય અને … Read more
રોજે રોજ કથાનું જીવંત પ્રસારણ નિહાળવા માટે જોતા રહો ખબરદાર વેબ
ધરમપુર તાલુકાના૧૦૦ કરતાં વધારે યુવાનોનેજીઆરડીમાં નોકરી અપાવવાનીલાલચ આપી વાંસદના એક યુવક દીઠ ૮૨૬૦ કે તેથી વધુ રૂપિયા પડાવી લીધાહોવાની ધરમપુર પોલીસ મથકેફરિયાદ થતા એક તબક્કે પોલીસમથકે પણ આશ્ચર્ય સર્જાયું હતુનોકરીની લાલચમાં રૂપિયા ગુમાવીરહેલ જાદવ અજય રમેશ સહિત કુલસાત જેટલા યુવાનો એ ધરમપુરપોલીસ મથકે ફરિયાદ કરી છે. પોલીસ મથકે આપેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વાસદા તાલુકાનાકંસારીયા ગામે … Read more