Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અમૂલે દૂધના ભાવમાં લિટરે રૃપિયા બેનો વધારો કર્યો

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલે દૂધના ભાવમાં લિટરે રૃા. બેનો વધારો કરવાની જાહેરાત કરી છે. પહેલી માર્ચ ૨૦૨૨થી જ નવા વધારેલા ભાવ લેવામાં આવશે. આમ લિટરે ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખાદ્ય સામગ્રીઓના એટલે કે શાકભાજી, અનાજ, કઠોળના ભાવમાં છેલ્લા એક વર્ષમાં આવેલા જંગી વધારાની તુલનાએ દૂધના … Read more

ચોટીલામાં ધોળાદિવસે ફાયરિંગમાં ઝીંઝુડાના યુવાનનું મોત નિપજ્યું

[ad_1] સુરેન્દ્રનગર : ચોટીલામાં થાન રોડ ઉપર ભરબજારે ધોળા દિવસે ઘાતક હથિયારોથી હુમલો અને ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. હુમલામાં ઝીંઝુડાના કાઠી યુવાનનું મોત નિપજતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. ચોટીલા – થાન રોડ ઉપર આવેલા વાસુકી મંદિર પાસે ધોળા દિવસે ભરબજારે … Read more

કોરોના નિયંત્રણ મુક્ત ગુજરાત સરકારે તમામ પ્રતિબંધ હટાવ્યા

[ad_1] લગ્ન, રાજકીય, ધાર્મિક પ્રસંગે ભેગા થવાની મર્યાદા દૂર કરાઇ જાહેર સ્થળોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ યથાવત, બંધ જગ્યાએ વેન્ટિલેશન અનિવાર્ય સરકારી- અર્ધ સરકારી કચેરીઓમાં કોરોનાની રસીનું પ્રમાણપત્રની જરૂર નથી, માત્ર સ્વઘોષણાથી પણ પ્રવેશ  અમદાવાદ : કોરોનાને હળવા પગલે વિદાય લીધી છે જેના કારણે કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાત્રિ કરફ્યુમાંથી … Read more

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી કોંગ્રેસ નેતા સામે બદનક્ષીનો કેસ કરશે

[ad_1] રૂા. 500 કરોડની જમીનના મુદ્દે વિવાદ સહારાની જમીન ઝોનફેર મામલે માફી માંગો કાં પુરાવા આપો, નહીંતર કાયદાકીય કાર્યવાહી  અમદાવાદ : રાજકોટ નજીક સહારા હોમ કોર્પોરેશનની 111 એકર જમીનને ઝોનફેર કરવાના પ્રકરણમાં રૂા.500 કરોડનું કૌભાંડ આચરાયુ છે તેવા કોગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી વિરૂધ્ધ આક્ષેપો કર્યા હતાં. આ મુદ્દે વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ વિરૂધ્ધ બદનક્ષીનો કેસ … Read more

ગ્રીષ્મા હત્યા કેસની કાર્યવાહી શરૃઃ આરોપી ફેનીલ માનસિક અનસાઉન્ડ હોવાની અરજી રદ

[ad_1] સુરત આરોપી ફેનીલ માનસિક રીતે વિક્ષિપ્ત નહીં પરંતુ શાતિર દિમાગ ધરાવતો હોવાની સરકારપક્ષની રજૂઆત માન્ય  પાંચ ડૉકટરોની જુબાની પુરી થતાં વધુ સુનાવણી ગુરુવાર સુધી મોકુફ કામરેજ-પાસોદરાના ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણી વિરુધ્ધ આજે ન્યાયિક કેસ કાર્યવાહીનો પ્રારંભ થવાની સાથે આરોપીના બચાવપક્ષે આરોપી માનસિક રીતે અનસાઉન્ડ હોઈ સારવાર માટે કરેલી અરજીને મુખ્ય … Read more

સ્મીમેરમાં કેઝ્યુલિટી વિભાગમાં 24 કલાક સિક્યુરીટ ગાર્ડસ મુકાશે

[ad_1] – રવિવારે ઓનડયૂટી નર્સ પર હુમલાની ઘટના બાદ સલામતી માટે નર્સિંગ સ્ટાફની રજૂઆત બાદ વ્યવસ્થા કરાઇ         સુરત: મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રવિવારે કેઝ્યુલીટી વિભાગમાં નર્સ પર હુમલા બાદ અહી 24 કલાક સિક્યુરીટી ગાર્ડસ તહેનાત કરવા માંગ થતા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલના નર્સિગ સ્ટાફ ઝંખનાબેન પટેલ પર રવિવારે અજાણ્યા દર્દીએ હુમલો કર્યો … Read more

પુનઃ સ્થાપન માટે રાખોડી ચિલોત્રા પક્ષીને સેટેલાઇટ ટેગ લગાડી ગીરમાં છુટા મુકાયા

[ad_1] 1936 બાદ ચિલોત્રા પક્ષીની હાજરી દુર્લ થઈ ગઈ હતી  સાસણસ્થિત મોનિટરિંગ યુનિટ ખાતેથી નિરીક્ષણ દરમિયાન ચિલોત્રા પક્ષી સામાન્ય વર્તણૂક કરતા જોવા મળ્યા જૂનાગઢ, : ગીરમાં ચિલોત્રા પક્ષીઓની 1936 બાદ હાજરી દુર્લભ બની ગઈ હતી. આ પક્ષીઓને ગીરમાં પુનઃસ્થાપિત કરવા માટે વનવિભાગ દ્વારા રાખોડી ચિલોત્રા પક્ષીઓને પકડી ટેગ લગાડી તેને ગીર વિસ્તારમાં છુટા મુકવામાં આવ્યા … Read more

ગુજરાતના ૧૮ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં

[ad_1] અમદાવાદ, સોમવાર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૭ નવા કેસ સામે આવ્યા છે જ્યારે બે વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, ફેબુ્રઆરીના ૨૮ દિવસમાં રાજ્યમાંથી  કુલ ૬૧૯૬૯ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ હતી અને ૪૫૭ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પોરબંદર, પાટણ, નર્મદા, મહીસાગર, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ડાંગ, છોટા … Read more

આજે મહાશિવરાત્રિ : મંદિરો 'બમ બમ ભોલે…'ના નાદથી ગૂંજી ઉઠશે

[ad_1] અમદાવાદ, સોમવાર મહા માસની અંધારી ચૌદશ એ શિવજીની અતિપ્રિય રાત્રિ છે અને તેથી તે મહા શિવરાત્રિ કહેવાય છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતીકાલે આસ્થા-ઉલ્લાસપૂર્વક મહા શિવરાત્રિનું પર્વ ઉજવાશે. કોરોનાના કેસમાં ઘટાડો થતાં મંદિરોમાં બે વર્ષમાં પ્રથમવાર મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાદેવને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય, તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી … Read more

તોડ કાંડ: રાજકોટ પોલીસ કમિશનરની અંતે બદલી થઈ

[ad_1] ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા જેની સામે ભ્રષ્ટાચારના આરોપ મુકવામાં આવ્યા હતા તે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની આજે મોડી સાંજે બદલી કરવાના હુકમ થયા છે.  વિગત અનુસાર ધારાસભ્યએ રાજકોટ પોલીસ અને કમિશ્નર જમીન ખાલી કરવા માટે કટકી કરે છે, આરોપીઓ સાથે સાંઠગાંઠ કરે છે અને કમીશન મેળવે છે એવો આરોપ મૂક્યો હતો. પટેલે … Read more

error: Content is protected !!