Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નારગોલ ગામે જિલ્લા પોલીસ વડા માછીમારો તેમજ આગેવાનો સાથે મુલાકાત કરી 

સાગર સુરક્ષા કવચ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા સમગ્ર જિલ્લાના બંદરો/જેટીઓ ખાતે પહોંચી કાંઠા વિસ્તારના માછીમારો અને સ્થાનિકો સાથે મુલાકાત કરી રહ્યા છે. જેના ભાગરૂપે તેઓ તેમની ટીમ સાથે નારગોલ મરીન પોલીસ મથકની હદમાં આવતું નારગોલ ગામના નારગોલબંદર ખાતે વિઝીટ કરી સ્થાનિક માછીમારો તેમજ ગામના આગેવાનો સાથે આજે મંગળવારના રોજ સવારે ૦૯:૩૦ … Read more

વલસાડ જિલ્લામાં ગણપતિની ૯ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ

-પી.ઓ.પી.ની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશોત્સવનો તહેવાર ખૂબ જ ઉત્સાહ પૂર્વક અને ધામધુમથી મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ મહોત્સવ તા. ૧૯/૦૯/૨૦૨૩ થી ના.૨૮/૦૯/૨૦૨૩ સુધી ઉજવવામાં આવશે. તહેવારમાં જિલ્લામાં ભગવાનથી ગણવાની પ્રતિમાઓની સ્થાપના થતી હોય છે તેમજ ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન અર્થ સરઘસ નીકળતું હોય છે અને … Read more

શ્રી સાઈનાથ સેવા મંડળના યોગેશ પટેલ (યોગી) ને બ્લડ  વૉલ્યતર એવોર્ડ 2023 થી સન્માનિત કરાયા.

સામાજિક કાર્યકરોની રાષ્ટ્રીય પરિષદ, બ્લડ ડોનર ઇન ઋષિકેશ ઉત્તરાખંડ દ્વારા 28 ઓગસ્ટ 2023ના રોજ ઋષિકેસ ઉત્તરાખંડમાં યોજાયેલ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય  શહીદ સૈનિકો, યુદ્ધમાં અપંગ લોકોના પરિવારજનોનું સન્માન કરવાનો છે દેશભક્તિ, સમાજ સેવા, પરોપકાર જેવા ગુણો દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવાનો, યોગ્ય શિક્ષણ, વિશ્વ શાંતિ માટે પરસ્પર અહિંસાનું બલિદાન આપવું અને વિશ્વ કુટુંબ અને માનવજાતમાં અને … Read more

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખનો તાજ કોના શિરે ??

ગત ટર્મમાં સત્તારૂઢ થયેલા સભ્યો ને પ્રમુખ ની રેસમાં રિપીટ કરે એવી શકયતા નહિવત તાજેતર માં જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી આવનાર છે કારણ કે જિલ્લા પંચાયત માં 16 તારીખે હાલ ના પ્રમુખ ની ટર્મ પૂર્ણ થાય છે ત્યારે પ્રમુખ પદ માટે અનેક લોકો રેસ માં છે જોકે જનરલ બેઠક જાહેર થતા … Read more

તલગાજરડાથી મોરારી બાપુએ ચંદ્રયાન -૩ની સફળતાની ભવ્ય ઉજવણી કરી

મહુવા: ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરની ખૂબ જ અપેક્ષિતક્ષણ બુધવારે સાંજે સામે આવી, જેના પર જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ ખુશી જાહેર કરી હતી એટલું જ નહિ ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પ્રાર્થના પણ કરી હતી. મહુવાના કૈલાશ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવમાં ભાગ લઈ રહેલા મોરારી બાપુએ જણાવ્યું હતું કે “અમારી તુલસી જયંતિની … Read more

ધ વર્લ્ડ : હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટરનો 17મી સપ્ટેમ્બરે યોજાશે ગૃહ પ્રવેશ

ધ વર્લ્ડ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે યોજાયેલ ઇન્વેસ્ટર્સ મીટ & ગ્રીટ માં હિંદવા ગ્રુપના કેયુર ખેની દ્વારા કરાઇ મહત્વપૂર્ણ જાહેરાતો સુરત (ગુજરાત) [ભારત], 23 ઓગસ્ટ: ભારતની સ્માર્ટ સિટી ની હરોળમાં પ્રથમ ગણાતા સુરત તેમજ વર્ષ 2013 અને 2019માં બેસ્ટ સિટી ટુ લિવ ઈન તરીકે સ્થાન પામેલા સુરત શહેરમાં નિર્મિત ગુજરાતનું પહેલું હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન … Read more

ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું મુંબઈમાં વિમોચન

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ઉદ્યોગપતિ, પર્યાવરણવાદી અને લેખક વિરલ દેસાઈના પુસ્તક ‘અર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું મુંબઈ ખાતે વિમોચન યોજવામાં આવ્યું હતું, જ્યાં બાવીસથી વધુ કૉલેજો ધરાવતી મુંબઈની ખ્યાતનામ સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટી ખાતે મુંબઈના શિક્ષણ જગતના દિગ્ગજો વચ્ચે પુસ્તકનું લોકાર્પણ થયું હતું.  આ પ્રસંગે રાજીપો વ્યક્ત કરતા વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે ‘ભારતના ઇતિહાસમાં જે બે નરેન્દ્રોએ … Read more

ધરમપુર તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ તરીકે સુકાન કોને મળશે? 7 થી વધુ નામો છે પ્રમુખની રેસમાં ..

ધરમપુર તાલુકા પંચાયય કચેરીમાં હાલના પ્રમુખ રમીલા બેન ગાંવીતની ટર્મ 17 સપ્ટેમ્બર ના રોજ પૂર્ણ થવા જઈ રહી છે જેને લઈ હવે નવા પ્રમુખ કોણ બનશે તે અંગે અનેક નામોની ચર્ચા અમે લોકો માં અનેક પ્રશ્નો છે જોકે પ્રમુખ પદ મેળવવા માટે આંતરીખ ખેંચતાણ અને જૂથવાદ સક્રિય ભાગ ભજવશે એવું જાણકારો માની રહ્યા છે.તો બીજી … Read more

કવિ નર્મદની 190 મી જન્મ જ્યંતી ની ધરમપુર ખાતે ઉજવણી

ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની 190  મી જન્મજયંતિ ૨૪ ઓગસ્ટના દિવસે ઉજવણી થયી.  સમાજ સુધારક, કવિ, ગધ્ય સાહિત્યકાર વીર નર્મદ લાભ શંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ ના રોજ  સુરત ખાતે થયો હતો. સમાજ સુધારક કવિ વીર  નર્મદના જન્મદિવસને આ વર્ષે 190  વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ધરમપુર નગરપાલિકા … Read more

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પૂજ્ય મોરારી બાપુની રામ કથામાં ભાગ લેવા પહોંચ્યા

કેમ્બ્રિજ, 16મી ઓગસ્ટ- બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક મંગળવારે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપુની કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં યોજાઈ રહેલી રામ કથામાં ભાગ લેવા પહોંચ્યા હતા અને આ આધ્યાત્મિક કાર્યક્રમની શોભા વધારી હતી. આ એક અત્યંત મહત્વની ક્ષણ હતી કારણ કે, પૂજ્ય મોરારી બાપૂની 921મી કથા હતી, જે માનસ વિશ્વવિદ્યાલયના નામથી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં યોજાઈ રહી … Read more

error: Content is protected !!