વાપીના રાજસ્થાન ભવન ખાતે મંજુબેન દાયમાંજીની 15મી પુણ્યતિથિ નિમિત્તે વિશાલ રક્તદાન શિબિર યોજાઈ 500 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક
વાપીના મહિલા સામાજિક કાર્યકર અને વાપી પાલિકાના વોર્ડ સભ્ય રહી ચૂકેલા મંજુલા બેન દાયમાંજીની 15 મી પુણ્યતિથિનિમિતે રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું છેલ્લા 15 વર્ષ થી તેમની યાદમાં રક્તદાન શિબિર યોજાય છે.સ્વ.મંજુલાબેન દાયમાંજી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડતા લડતા ઈશ્વર શરણ થયા હતા તેમના અંતિમ સમય દરમ્યાન … Read more




