શ્રાવણ માસના ત્રીજા સોમવારે બીલીમોરા સોમનાથ મહાદેવ ભગવાન ના દર્શને ભક્તો ની ભારે ભીડ જોવા મળી, ભુ દેવો દ્વારા મહાદેવ ના શિવલિંગને વૈદિક મંત્રોચ્ચાર કરી અભિષેક કરવામાં આવે અને વિધિવત આરતી કરી ભક્તો મહાદેવ ના દર્શન નો લાભ પ્રાપ્ત કરતા હોઈ છે. હિન્દુ ધર્મ ના ધાર્મિક દિવસો માં ભોલે નાથ ની ભક્તો પોતાની પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરતા હોઈ છે.
કરો સોમનાથ મહાદેવ બીલીમોરાના સોમવારના દર્શન
By Khabar dar
On: August 15, 2022 5:40 AM





