વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરગ્રસ્તોના પુનઃ સ્થાપન માટે યુદ્વના ધોરણે કામગીરી
રવિવારે સાંજ સુધી સર્વેની કામગીરી પુર્ણ કરી, તરત જ સહાયની ચુકવણી કરવામાં આવશે જિલ્લામાં કુલ ૧૦ જેટલા માનવ મૃત્યુ નોંધાયા,પુરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃ વીજ પુરવઠો સ્થાપન માટે ૧૮૧ ટીમોના ૬૧૫ કર્મીઓ દ્વારા યુદ્વના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમા ૧૦૨ પૈકી ૧૦૧ ફીડર, ૨૧૪ ગામો, ૫૨૮૨ ટ્રાન્સમીટર સેન્ટર અને ૨૨૪,૩૧૮ વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો … Read more