હકીકત માં ભંગારિયાને હટાવવા થી ફાયદો કોને?
ક્યાંક સોનાની લગડી જેવી જમીન મેળવવા માટે તો ડુંગરી ફળિયામાં ભંગારીયાઓને નથી દૂર કરાય રહ્યા ને? વાપી મનપા બની ત્યાર થી ડુંગરા કરવડ વિસ્તારમાં આગ લાગવાની અસંખ્ય ઘટના બની છે.ડુંગરી ફળિયા ક્ષેત્ર પાલિકા હતી ત્યારે કોમર્શિયલ ઝોન માં આવતો હતો જે જૂના ટીપી પ્લાન ના નકશામાં અંકિત છે.જોકે રહેણાંક વિસ્તારમાં પણ કેટલાક ભંગારીયા ના ગોડાઉન … Read more




