ધરમપુર રાજચંદ્ર આશ્રમના પેવેલિયન ઉપર મુખ્યમંત્રીશ્રીએ મંત્રીમંડળના સભ્યો અને સનદી અધિકારીઓ સાથે બલ્લેબાજી કરી
મંત્રી મંડળ અને સનદી અધિકારીઓની કુલ ચાર ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ સનદી અધિકારીઓ માટે સ્પેશિયલ મેનેજમેન્ટ ગેમ્સનું પણ આયોજન કરાયું ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ” થીમ આધારિત પ્રારંભ થયેલી રાજ્ય સરકારની ૧૨ મી ચિંતન શિબિરના પ્રથમ દિવસે સંધ્યા સમયે આશ્રમના પેવેલિયનમાં મંત્રીશ્રીઓ અને સનદી અધિકારીઓ માટે ક્રિકેટ સહિત વિવિધ … Read more




