Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

2000ની નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાઈ 7 ઓક્ટોબર 2023 સુધી જમા કરાવી શકાશે

ભારતીય રિઝર્વ બેંકના અંતર્ગત નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી પરંતુ અંતિમ ઘડીએ rbi દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડી ફરીથી 2000 ની નોટ જમા કરાવવાની તારીખમાં અને અવધિમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે લોકો માટે હાલ તો રાહતના સમાચાર છે rbi દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ નોટ … Read more

ટ્રી ગણેશા’ના માધ્યમથી ભારતની આવતીકાલને તૈયાર કરે છે ગ્રીનમેન વિરલ દેસાઈ

ગ્રીનમેન તરીકે ઓળખાતા સુરતના પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ પાછલા છ વર્ષોથી ‘ટ્રી ગણેશા’ની સ્થાપના કરે છે, તેઓ ગણેશ મહોત્સવને ભક્તિના ઉત્સવની સાથોસાથ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ અભિયાનના રૂપમાં ઉજવી રહ્યા છે. તેમના પ્રયાસોથી ‘ટ્રી ગણેશા’ના નામે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ખ્યાતિ પામેલો આ ગણેશ મહોત્સવ યુવાનો, બાળકોમાં અત્યંત લોકપ્રિય છે, જ્યાં દસ દિવસ સુધી ગ્રીનમેન … Read more

ધરમપુરના બારસોલ ગામે ગણેશ મહોત્સવ માં પી એસ આઈ દ્વારા સાયબર ક્રાઇમ અંગે લોકોને જાગૃત કરાયા

અજાણી લિંક અને અજાણ્યા ફોન કોલ ઉપર ક્યારે પણ આધાર કાર્ડ ,એ ટી એમ ,કે પિન નંબર ક્યારે પણ આપવા નહિ..નહીતો તમારું એકાઉન્ટ ખાલી થઈ જશે  બારસોલ ગામે શ્રી સિદ્ધિવિનાયક યુવક.મંડળ દ્વારા શ્રી ગણપતિ બાપાની સ્થાપના દર વર્ષની જેમ આ વર્ષે પણ લરવામાં આવી છે આજે સ્થપનાના  અઠમાં દિવસે ધરમપુર પોલીસ મથકના પી એસ આઈ … Read more

કપરાડાના વડોલી ગામે કુવા માં પડેલા દીપડાને 3 કલાકની જહેમત બાદ બહાર કઢાયો

શિકાર ની પાછળ દોડેલો દીપડો પાણી ભરેલા કુવામાં ખાબક્યો જીવ બચાવવા મોટરના મુકેલ પાઇપ ઉપર વળગી રહ્યો સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને કરી જાણ કપરાડા તાલુકા માં મોડી સાંજે એક અજીબ ઘટના સામે આવી છે શિકારની શોધમાં નીકળેલો દિપડો પાણી ભરેલા કૂવામાં પડતા તેને 3 કલાકની જહેમત બાદ બહાર કાઢવમાં આવ્યો હતો કપરાડા તાલુકાના વડોલી મુલગામ ફળિયામાં … Read more

મિલર મિત્ર મંડળ,વશી ફળિયા,હાલર વલસાડ દ્વારા રક્તદાન શિબિરનુ થયું આયોજન 

126 બોટલ યુનિટ રક્ત એકત્ર કરવામાં મળી સફળતા આજરોજ તા-24/09/23 ના રોજ  મિલર મિત્ર મંડળ,વશી ફળિયા,હાલર વલસાડ દ્વારા રક્તદાન શિબિર નુ આયોજન કરેલ હતુ.આ રક્તદાન શિબિર મા 126 યુનીટ રક્ત એકત્ર થયુ હતુ. હાલમાં ઠેરઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડ શહેરના વસી ફળિયા હાલર ખાતે મિલર મિત્ર મંડળ આયોજિત ગણેશ મંડળ … Read more

કપરાડા કુંભઘાટના બિસમાર માર્ગ માટે નીતિન ગડકરીને લેખિત રજુઆત

કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા ને.હા.ના વિભાગના મંત્રી નીતિનભાઈ ને રજુઆત કરી ગ્રાન્ટ ફાળવવા રોડ બનાવવા માટે કરાઈ રજુઆત નાનાપોઢા કપરાડા માર્ગ છેલ્લા 10 વર્ષ થી વધુ સમય થી દર બે વર્ષે બનવવા માં આવે છે પરંતુ દર ચોમાસે આ માર્ગ વરસાદી પાણી વહેવા ને કારણે કુંભ ઘાટ માં ધોવાઈ જાય છે .જેના કારણે વાહન … Read more

જિલ્લાનું ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર ભવન વાપીમાં બનશે

કનુભાઈ દેસાઈ ની અધક્ષતામાં ડીપીએમસી ભવન નું પ્રેઝન્ટેશન ગાંધીનગર સચિવાલય ખાતે યોજાયું  વલસાડ જિલ્લાનું ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર (DPMC), જે આખા જિલ્લાનું, વાપી ખાતે નોટીફાઈડ એરિયામાં બનાવવા માટે, માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના આવહાન પર, જેનું કાર્ય વર્ષો પહેલા થયું ન હોતું એવું DPMC વાપી નોટીફાઈડ એરિયા માં GSDMA ના સહયોગથી બનાવવામાં આવશે. જેનું … Read more

દમણથી ટાટા ટેમ્પોમાં લઇ જવાતો કિ.રૂ! ૫,૮૦,૮૦૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વલસાડ એલ સી બી 

વલસાડ જીલ્લામાંથી પ્રોહીની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સારૂં વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી વી.બી.બારડ તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં પ્રોહી ગુના અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી વલસાડના અ.પો.કો હિતેશભાઈ હુમલભાઈ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે મોજે.ને.હા.નં.૪૮, સલવાવ ઓવરબ્રિજ … Read more

પનઘટ તેના ભવ્ય સ્ટોર ઓપનિંગ સાથે સુરતમાં તેનો સમૃદ્ધ વારસો અને ઉત્કૃષ્ટ ફેશન લાવે છે

ઉત્કૃષ્ટ ભારતીય એથનિક વેર અને સમૃદ્ધ વારસો ધરાવતી કોલકાતા સ્થિત પ્રતિષ્ઠિત બ્રાન્ડ પનઘટ 16 સપ્ટેમ્બરના રોજ એક ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતમાં સુરત ખાતે તેના સૌથી નવા સ્ટોરના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરે છે. માલિની અગ્રવાલ, શેરીન લવ બગ, ત્રિશાલા લવ બગ, પ્રભાત ચૌધરી અને સાહિલ સલાથિયા જેવા મુંબઈના જાણીતા ઇન્ફ્લુએન્સર્સની હાજરી સાથે આ કાર્યક્રમ એક અસાધારણ ઈવેન્ટ … Read more

સાઈનાથ હોસ્પિટલના ડો.હેમંત પટેલની ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવી લોકો પાસે પૈસા મંગાયા ,સાઇબર ક્રાઈમ પોલીસને કરાઈ ફરિયાદ

ધરમપુર શહેરમાં આવેલી જાણીતી હોસ્પિટલ સાઈનાથના ડોક્ટર હેમંતભાઈ પટેલ જેવો ભાજપના અગ્રણી નેતા છે અને સામાજિક કાર્યકર પણ છે અને સમગ્ર ધરમપુરમાં તેઓ ખૂબ સારી છાપ ધરાવે છે ત્યારે સોશિયલ મીડિયામાં તેમને પણ એક કડવો અનુભવ થયો છે હાલમાં તેમના નામની એક ફેક આઈડી instagram પર બનાવી કોઈક ગઠીયા દ્વારા મેસેન્જર થી મેસેજ કરી લોકો … Read more

error: Content is protected !!