પારડી તાલુકાની સામરપાડા આશ્રમ શાળામાં લોલમ લોલ વહીવટ
ગત આખું વર્ષ 50 બાળકો ને માત્ર ખીચડી ખવડાવી વર્ષ પૂર્ણ કર્યું હોવાની વિગત ત્યારે બહાર આવી જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી માં પ્રદેશ મંત્રી એ આશ્રમ શાળાની આકસ્મિક મુલાકાત લીધી વલસાડ જિલ્લામાં આવેલી આશ્રમ શાળાઓમાં આદિવાસી વિસ્તારના બાળકો અભ્યાસ કરે છે સરકાર દ્વારા આવા વિધાર્થીઓ ને રહેવા જમવા માટે વિધાર્થી દીઠ વિષેશ ગ્રાન્ટ ફળવાવ માં … Read more




