ભારતીય જનતા પાર્ટી દ્વારા મનપા વોર્ડ નંબર 1માં દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
વટાર ગામ સ્થિત કોટેશ્વર મહાદેવ મંદિરના બટાંગણમાં વાપી મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 નો દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નાણાં , શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ની અધ્યક્ષતામાં વોર્ડ વિસ્તારના કાર્યકરો સ્થાનિક રહીશો ને … Read more




