Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કપરાડા તાલુકાના 30 ગામોમાં પીવાના પાણી ની સમસ્યા માર્ચ પૂર્ણ થતાં શરૂ મહિલાઓ ની મુશ્કેલી વધી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં માર્ચ માસ પૂર્ણ થતાની સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ૩૦થી વધુ ગામોમાં ઉદ્ભવે છે જેના કારણે મહિલાઓની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે પીવાનું પાણી મેળવવું એ કપરાડા તાલુકામાં ઉનાળાના સમયમાં લોઢાના ચણા ચાવવા બરાબર છે કેટલાક ગામની વચ્ચે આવેલા એકમાત્ર હેડ પંપ ઉપર વહેલી પરોઢિયે પાંચ વાગ્યાથી મહિલાઓ પાણી … Read more

કપરાડાના કાકડકોપર ગામે મારુતિ ઈક્કો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો એક નું મોત

કપરાડા તાલુકાના કાકડકોપર ગામે નેશનલ હાઈવે નંબર 56 ઉપર મારુતિ ઈક્કો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,  આ ગમખ્વાર અકસ્માતમાં મારુતિ ઈક્કો કારના ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જયારે ટ્રક ચાલક ટ્રક મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો કપરાડા તાલુકાના શીલધા ગામે રહેતા દિનેશભાઈ નીકુળિયા પોતાની ઇકો કાર નંબર GJ15, CJ0546 લઈને વાપી તરફ  … Read more

વલસાડની એક ક્રિકેટ ટુર્નામેન્ટે 3 વર્ષની બાળકીનુ ભવિષ્ય ઉજ્વળ બનાવી દીધું

વલસાડના કલવાડા ગામે સપ્તાહના અંતે પાટીદાર સમાજ દ્વારા ૩ વર્ષની બાળકીના લાભાર્થે પાટીદાર પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ યોજન કરાયું હતુ . આ ટુર્નામેન્ટ થકી સમાજ દ્વારા રુ . ૧૯.૩૦ લાખ જેટલી માતબર રકમ એકત્ર કરાઇ હતી અને તેને બાળકીના પરિવારને સુપ્રત કરાઇ હતી . આ એક ટુર્નામેન્ટથી નાનકડી બાળકીનું ભવિષ્ય ઉજ્વળ થઇ ગયું છે … Read more

દાદરા અને નગર હવેલીના સાંસદ ને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સુખાલા સાઈધામ ખાતે યોજાયો અનેક અગ્રણીઓ ભાવુક બન્યા

આદિવાસી નેતા અને દાદરા અને નગર હવેલી ના સતત સાત ટર્મ સુધી સાંસદ તરીકે ચૂંટાઈ આવી ને પ્રજાના સાચા પ્રતિનિધિ તરીકે ની કામગીરી કરી લોક ચાહના મેળવી હતી ત્યારે ગત રોજ મુંબઈ ની એક હોટલ માંથી તેમની લાશ મળી આવી હતી જેમના મોત ને લઈ પરિવાર સહિત અનેક પ્રતિનિધિઓ માનવા તૈયાર નથી કે તેઓ આત્મહત્યા … Read more

કપરાડા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સ્વ. મોહન ભાઈ ના મોત અંગે સી બી આઈ તપાસ ની માંગ સાથે આપ્યું આવેદન પત્ર

દાદરા નગર હવેલીના લોક લાડીલા અને આદિવાસી સમાજના મસિહા ગણાતા એવા બાહોશ નેતા , યુવાનોના આદર્શ, પ્રેરણા દાયક નેતૃત્વ, અને નિડરકરનાર એવા લોક સભાના સાંસદ સ્વ. મોહનભાઈ એસ. ડેલકરનું અકલ્પનીય નિધન થયેલ છે.એમણ આત્મહત્યા કરવા મજબુર કરનારાઓ સામે અને એમને માનસિક દબાણ કે ત્રાસ આપનારાઓને આદિવાસી સમાજ કયારે પણ સાખી નહિ લે. ભારત દેશની મજબુત … Read more

error: Content is protected !!