Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાપી એસ ટી ડેપો દ્વારા મુસાફરોને દિવાળી વેકેશન માટે નવી સૌગાત

વાપી એસ ટી ડેપો દ્વારા દિવાળી વેકેશનમાં મુસાફરો ને સારી શુવિધા મળી રહે તેનું ધ્યાન રાખી ને વિભાગીય નિયામકશ્રી ડી.વી ચૌધરી સાહેબ દ્વારા   ઓનલાઈન ટીકીટ નું કાઉન્ટર સવારે 6.00 વાગ્યા થી રાત્રે 9.00 વાગ્યા સુધી ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવેલ છે તા.7.10.2021 થી વાપી ડેપો માં ઓનલાઈન રિઝર્વેશન ટીકીટ તમને રાત્રી ના 9.00 વાગ્યા શુધી … Read more

ગુલાબ રોહિતને વફાદારીનું ઈનામ, શિપિંગ મિનિસ્ટ્રીએ આપ્યો ડિરેક્ટર પદનો હવાલો

સેલવાસ. ભાજપ એસસી મોર્ચાના સેલવાસ જિલા ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતને વફાદારીનું ઈનામ મળ્યું છે. કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે ગુલાબ રોહિતને શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇંડિયા લિમિટેડનાં નૉન ઑફિશિયલ ડાયરેક્ટર બનાવ્યુ છે. કેન્દ્રીય જહાજ મંત્રાલયનાં અધિકારી ચંદન કુમારે ગુલાબ રોહિતને ઈમેલ કરી આ અંગે જાણકારી આપી છે.બહુ જલ્દી તેમણે એપ્વાઇંટમેંટ લેટર મળશે. ગુલાબ રોહિત ૨૦૧૨ થી … Read more

ધરમપુરના જાગીરી ગામે વહેલી પરોઢિયે ભૂકંપના આંચકા થી ભય નો માહોલ

ધરમપુર ના પૂર્વ વિસ્તાર માં આવેલા જાગીરી ભવાડા સાવરમાલ જામલિયા બોપી,બરડા જેવા ગામોમાં છેલ્લા ત્રણ દિવસ થી ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો છે આજે વહેલી પરોઢિયે 4 વાગ્યે ફરી થી 2.5 મેગ્નિટ્યુડ નો ભૂકંપનો આંચકો આવતા આસપાસ ના 20 થી વધુ ગામોના લોકોએ ધારા ધ્રુજી હોવાનો અનુભવ કર્યો છે તો બીજી … Read more

મધ્યમ વર્ગીય પરિવારને સરકાર નો ફરી આંચકો..રાંધણ ગેસ સિલિન્ડર ના રૂપિયા 884.50 રૂપિયા થી વધી ને 899.50

દિલ્હી-મુંબઈમાં સબસિડી વગરના ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થઈ ગઈ છે.એટલે કે મધ્યમ વર્ગનીી પરિવારને ગૃહિણીઓનુંું બજેટ સામી દિવાળીએ ખોરવાઈ જશે સરકારેે આવતા દિવસોમા આવીી રહેલા નવરાત્રી અને દિવાળીી જેવા તહેવારો ને લઈને મધ્યમ વર્ગીય પરિવારોને કમર તોડીી નાખી છે રાંધણગેસનાાા સિલિન્ડરના ભાવ વધારો   ઝીકાયો છે સામાન્ય રીતે મધ્યમ વર્ગના લોકો માટે … Read more

એકેડેમિક કરિકુલમ કમિટીમાં સ્થાન પામનાર એકમાત્ર બિઝનેસમેન વિરલ દેસાઈ

ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને તાજેતરમાં સુરત ખાતેની સાર્વજનિક યુનિવર્સિટીની લૂથરા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટના એમબીએ પ્રોગ્રામ માટે એકેડેમિક કરિકુલમ કમિટીમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અભ્યાસક્રમ અંગે માર્ગદર્શન આપતી એક્સપર્ટ્સની આ કમિટીમાં બિઝનેસ જગતમાંથી એક જ વ્યક્તિને સ્થાન મળ્યું છે. આ પ્રસંગે ગ્રીનમેન દેસાઈએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, … Read more

મહાત્મા ગાંધી જન્મ જ્યંતી નિમિત્તે પંચલાઈ સાંઈ ધામ ખાતે ત્રણ વર્ગોમાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ.

ગાંધીજીના જન્મ જ્યંતી નિમિત્તે કે. એલ.સી.એજ્યુકેશન ટ્રસ્ટ, જય બજરગબલી સ્પોર્ટસ એકેડમી પાનસ અને પી.એન.સી.પબ્લિક સ્કૂલ માંડવા આયોજિત હનુમાન મુંડે ના અધ્યક્ષમાં ત્રણ વિભાગોમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.       ત્રણ વિભાગો (અ) ધોરણ 5 થી 8 વિષય “આઝાદીના સાચા સત્યાગ્રહી મહાત્મા ગાંધીજી”(બ) ધોરણ 9 થી 12 “મારી દ્રષ્ટિએ માનવ જીવનમાં સ્વચ્છતા નું મહત્વ”અને … Read more

જન આશીર્વાદ યાત્રા લઈ આવેલ કેબિનેટ મંત્રી અને વલસાડ પ્રભારી નરેશ પટેલનું વલસાડ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

ગુજરાત સરકારના કેબીનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી, તેમજ વલસાડ જીલ્લા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલજી ની આજરોજ ” જન આશીર્વાદ યાત્રા” નું વલસાડ ના ડુંગરી કિશાન  સહકારી હોલ ખાતે સ્વાગત કરાયું.દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી,કેન્દ્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહજી,ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડાજી ની સૂચના અને માર્ગદર્શન મુજબ … Read more

ધરમપુર તાલુકા તલાટી મંડળ દ્વારા આજે માસ સી એલ કાર્યક્રમ 27 તલાટી કામકાજ થી દુર રહ્યા

છેલ્લા કેટલાક સમય થી સમગ્ર ગુજરાત માં કામ કરતા તલાટી કમ મંત્રી ઓના પડતર પ્રશ્નો અંગે સરકાર સામે વાટાઘાટો ચાલી રહ્યા છે જેમાં કેટલાક પ્રશ્નો નું નિરાકરણ મળ્યું છે તો બીજી તરફ હજુ પણ કેટલાક પ્રશ્નો પડતર જ રહ્યા છે 2001 થી 2006 સુધી માં નિમણૂક પામેલા તલાટી ઓને ઉચ્ચતમ પગાર ધોરણ નો લાભ આપવા … Read more

આજ નું રાશિ ભવિષ્ય કેવો રહેશે આપનો આજનો દિવસ જાણવા જુઓ

(મેષ રાશિફળ ) ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઊભી … Read more

વલસાડના નાનીદાંતી અને કકવાડી પ્રાથમીક શાળામાં NDRFની ટીમે કુદરતી અપત્તિ સમયે તકેદારી અંગે જાગૃતિ કાર્યક્રમ કર્યો

વલસાડ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદ અને ગુલાબ નામનું વાવાઝોડું ફૂંકાવાની હવામાન વિભાગે કરતા આગાહી કરી હતી વલસાડ જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રે એ જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને સાવચેતી આપવામાં આવી હતી . વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા નાનીદાતી તેમજ કકવાડી ગામની પ્રાથમિક શાળામાં એનડીઆરએફની ટીમ સી/6 દ્વારા પ્રાથમિક શાળામાં … Read more

error: Content is protected !!