ધરમપુર તાલુકા તલાટી મંડળ દ્વારા આજે માસ સી એલ કાર્યક્રમ 27 તલાટી કામકાજ થી દુર રહ્યા

On: October 1, 2021 8:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

છેલ્લા કેટલાક સમય થી સમગ્ર ગુજરાત માં કામ કરતા તલાટી કમ મંત્રી ઓના પડતર પ્રશ્નો અંગે સરકાર સામે વાટાઘાટો ચાલી રહ્યા છે જેમાં કેટલાક પ્રશ્નો નું નિરાકરણ મળ્યું છે તો બીજી તરફ હજુ પણ કેટલાક પ્રશ્નો પડતર જ રહ્યા છે 2001 થી 2006 સુધી માં નિમણૂક પામેલા તલાટી ઓને ઉચ્ચતમ પગાર ધોરણ નો લાભ આપવા ,તલાટી ઓની ખાલી જગ્યા ઉપર નવી ભરતી મહેકમ ભરવું સહિત અનેક મુદ્દાઓ ને આવરી લઈ સમગ્ર રાજ્ય માં આજે તલાટી ઓ એક દિવસીય માસ સી એલ ઉપર ઉતર્યા છે ત્યારે ધરમપુર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ 27 જેટલા તલાટી ઓ આજે વિવિધ પ્રશ્નો ની રજુઆત અને પડતર પ્રશ્નો ની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા અને આજે એક દિવસીય માસ સી એલ ઉપર ઉતર્યા હતા અને આગામી દિવસ માં પણ જો સરકાર તેમની માંગ પૂર્ણ ન કરે તો વધુ જલદ આંદોલન કરવામાં આવશે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!