Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાપીના વેપારીને અપહરણ કરી લઈ જઈ ફિરોતી માનગનારા 5 ને પોલીસે દબોચી લીધા

વાપીમાં કરણસિંહ નામનો એક મારવાડી વેપારી પોતાની બેગની દુકાન ધરાવે છે જે વેચાણ અર્થે તેણે ફેસબુક ઉપર પોષ્ટ મૂકી હતી જેના નમ્બર ઉપર જીતુસિંગ એ ફોન કરી તેઓ દુકાન અને ફ્લેટ ખરીદી કરવા માંગે નું જણાવી વાપી ખાતે રૂબરૂ મળવા માટે આવ્યા હતા ને 5 લાખ નો ચેક પણ આપી દસ્તાવેજ બે દિવસમાં કરીશું કહી … Read more

હવે માત્ર ગણતરી ની સેકન્ડ માં વોટ્સઅપ ઉપર મેળવી શકાશે વેક્સીન સર્ટીફીકેટ

આ જાણકારી સોસીયલ મીડિયાના માધ્યમ થી મંત્રી મનસુખ માંડવીયા એ આપી છે જેમાં સરકારે જાહેર કરેલ એક નંબર તમારા મોબાઈલ માં સેવ કરવાનો રેહશે અને સેવ થયા બાદ વોટ્સએપ ખોલી ને તેમાં covid certificate   લખી ને મેસેજ કરવાનો રેહશે જે બાદ એક ઓટ ટી પી આવશે તેને પણ વોટ્સઅપ માં મોકલવાનો રેહશે જે બાદ સર્ટીફીકેટ આપના હાથ માં … Read more

યુવા મોરચા કપરાડા દ્વારા ક્રાંતિ દિવસની ઉજવણી કરાઈ

આજરોજ યુવા મોરચો, કપરાડા દ્વારા ક્રાંતિ દિવસની ઉજવણી વનવાસી છાત્રાલય, કપરાડા ખાતે વલસાડ જીલ્લા સંગઠન યુવા મોરચોના મહામંત્રીશ્રી મયંકભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં કરવામાં આવી. તે પ્રસંગે યુવા મોરચો કપરાડાના પ્રમુખશ્રી વિપુલભાઈ ભોયા, ઉપપ્રમુખશ્રી વિજયભાઈ ગાવઢા, મહામંત્રીશ્રી દિવ્યેશભાઈ રાઉત, મંત્રીશ્રી પ્રકાશભાઈ ગાંગોડા અને જિલ્લા કારોબારી સભ્ય કલ્પેશ ચૌધરી જિલ્લા કારોબારી સભ્ય મહેન્દ્ર પવાર તેમજ તાલુકા યુવા … Read more

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધરમપુર તાલુકાના જય આદિવાસી મહાસંઘ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે આદિવાસી સમાજ માટે જાણે દિવાળીનો દિવસ, આમ આજના દિવસે દર વર્ષે પુરા વિશ્વમાં આદિવાસી દિવસની ધૂમ – ધામથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોવિડ -19 વૈશ્વિક માહામારી જેવી ગંભીર બિમારીને ધ્યાનમાં રાખી ભારત સરકાર દ્વારા દરેક નાના -મોટા કાર્યક્રમો કે તહેવારો અથવા પ્રસંગો મોકૂફ રાખેલ છે. તેથી … Read more

વલસાડ જીલ્લામાં આરોગ્ય વિભાગ માં કોન્ટ્રાક બેઝ ઉપર લીધેલા 995 જેટલા કર્મચારી ને છેલ્લા બે માસ થી પગાર નહીં મળતા અનેક કર્મચારી ની હાલત કફોડી

વલસાડ જીલ્લા માં જીલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગ માં  વિશ્વ એન્ટર પ્રાઈઝ નામની કંપની દ્વારા  હંગામી ધોરણે ભરતી કરવામાં આવેલા ૯૫૫ જેટલા મેડીકલ સ્ટાફ ડ્રાઈવર આયા નર્સ તમામ ને છેલ્લા બે માસ થી પગાર નહિ મળતા તેઓ ની હાલત કફોડી બની છે કોરોના કાળ દરમ્યાન સૌથી વધુ અને જીવન જોખમે કામગીરી કરવા માટે આરોગ્ય વિભાગ ના હંગામી ધોરણે … Read more

આમધા ગામે સસ્તા અનાજની દુકાનમાં કાર્ડ ધારકો સાથે છેતરપીંડી, કેરોસીન ચોરાયું હોવાનું જણાવતો સંચાલક, ગ્રાહકોના હક્ક નું અનાજ ક્યાં પગ કરી જાય છે તપાસ નો વિષય 

એકતરફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પોતાના સુશાસનના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે, 3જી ઓગસ્ટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નણોત્સવ કાર્યક્રમ યોજી, ગરીબ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું હતું છે, ત્યારે કપરાડા તાલુકાના આમધા ગામે સસ્તા અનાજનો દુકાનદાર ભોળી આદિવાસી પ્રજાને લૂંટી રહ્યો છે, આ સંચાલક કેરોસીન ઢોળાઈ ગયું … Read more

ધરમપુર સ્ટેટ હોસ્પિટલ માં ધારાસભ્ય ના હસ્તે બે ઓક્સિજન પ્લાન્ટ નું થયું લોકાર્પણ

વલસાડ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન અનેક લોકો ઓક્સિજન ન મળવાને કારણે મોતને ભેટ્યા હતા ઓક્સિજનની સાથે એક સમયે એટલી બધી વધી ગઈ હતી કે સિલિન્ડરપણ  બજારમાં ખુટી પડયા હતા અને લોકોને સિલિન્ડર મેળવવા માટે ચપ્પલ ઘસવાની નોબત આવી હતી જો કે આ તમામ  સમસ્યાનું નિરાકરણ કરવા માટે દરેક જગ્યા ઉપર ઓક્સિજન પ્લાન્ટ સરકાર દ્વારા શરૂ … Read more

અનાવિલ યુવા સંઘઠન દ્વારા ૧૫ ઓગષ્ટ ના રોજ ટેબલ ટેનીસ અને કેરમ ટુર્નામેન્ટ યોજાશે 

અનાવિલ યુવા સંઘઠન દ્વારા યુવાનો માં ખેલદિલી વધે અને સમાજ ના યુવાનો એક બીજા ને ઓળખે તેમજ તેમના માં રેહેલી વિવિધ ખેલ પ્રત્યે ની પ્રતિભા બહાર લાવી શકાય તેવા હેતુ સર અનાવિલ યુવા સંઘઠન દ્વારા ૧૫ ઓગષ્ટ ના રોજ ઉદવાડા અનાવિલ સમાજ ના હોલ માં બ્લડ ડોનેશન કેમ્પ  કેરમ અને ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જે … Read more

ધરમપુરના આવધા ગામે મુસફરો ભરેલી બસ પલટી બે ને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા 

અમદાવાદ થી વિલ્સન હિલ ખાતે મુસફરો ને સેલગાહે લઇ ને આવેલી એક મુસફરો ભરેલી બસ નંબર જી જે ૦૧ ઈ ટી ૪૦૨૩  આજે બપોરે ધરમપુર થી આવધા થઇ ને વિલ્સન હિલ તરફ જવા નીકળી હતી  તે સમયે ઢાળ ઉપર ચડતી વેળા એ ચાલકે સ્ટેરીંગ ઉપર નો કાબુ ગુમાવતા બસ ઢાળ ઉપર થી પલટી હતી જેમાં સવાર મુસાફરો … Read more

error: Content is protected !!