Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધરમપુર તાલુકાના જય આદિવાસી મહાસંઘ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

On: August 9, 2021 4:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે આદિવાસી સમાજ માટે જાણે દિવાળીનો દિવસ, આમ આજના દિવસે દર વર્ષે પુરા વિશ્વમાં આદિવાસી દિવસની ધૂમ – ધામથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોવિડ -19 વૈશ્વિક માહામારી જેવી ગંભીર બિમારીને ધ્યાનમાં રાખી ભારત સરકાર દ્વારા દરેક નાના -મોટા કાર્યક્રમો કે તહેવારો અથવા પ્રસંગો મોકૂફ રાખેલ છે. તેથી વિશ્વ આદિવાસી દિવસની પણ ધુમ – ધામથી નહીં પરંતુ સમાજરૂપી કાર્ય કે પ્રકૃતિને નિવડે તેવા પ્રયત્નો સાથે નાના – નાના કર્યો કરી આપણા દેશમાં દરેક સ્થળે ઉજવણીઓ કરવામાં આવી છે. તો આજે વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકાના ઉલસપીંડી ગામ અને ભવાડા ગામમાં જય આદિવાસી મહાસંઘ દ્વારા વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમમાં તે પ્રસંગે ગુદિયા ગ્રા.પં. સરપંચ તુળસીરામ ગાંવિત, સામાજિક આગેવાન સુરેશભાઈ જોગારી, રાજપુરી જંગલ ગૃપ ગ્રા.પં. સરપંચ વસુલાબેન ગાંવિત, જય આદિવાસી મહાસંઘ ના પ્રમુખ બાલુભાઈ ગાંવિત, અને કમીટી સંભ્ય શિવલાભાઈ ભોયા તથા નાનજીભાઈ અને કાર્યકર રમેશભાઈ કાળાંત, ડિમ્પલબેન અને ગામના આગેવાનો, કાર્યકતા ઉપસ્થિત રહી અને વિશ્વ સંસ્થા UNO દ્રારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. આ દિવસે તાલુકાના વિવિધ ગામોમાં પોતાના ઘરે ફળિયામાં રહી શોશિયલ ડિસ્ટન્સ જાળવીને વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઈ હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!