Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સાબરકાંઠા જિલ્લામાં પાંચ બાળકો સહિત 159 વ્યકિત કોરોના સંક્રમિત

[ad_1] હિંમતનગર તા. 25 સાબરકાંઠા જિલ્લામાં બે દિવસ દરમિયાન કોરોના પોઝિટિવ કેસોમાં ઘટાડો નોંધાયા બાદ મંગળવારે ફરી એક વાર કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતા જિલ્લાનુ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. જેમાં સૌથી વધુ હોટસ્પોટ ગણાતા હિંમતનગર પંથકમાં ૭૦ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા હિંમતનગર પંથકમાં એકિટવ કેસોનો આંક ૩૮૦ પર પહોચ્યો છે. જયારે જિલ્લામાં … Read more

પાલનપુરના માર્ગો અને રહેણાંકમાં ગંદકીના ઢગ ખડકાતા ત્રાહિમામ

[ad_1] પાલનપુર તા.25 બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક પાલનપુર શહેર એક સમયે ફૂલો અને અત્તરોના નગર તરીકે પ્રસિદ્ધ હતું.જે નગર હાલ નગરપાલિકાના પ્રવર્તમાન શાસકોની લાપરવાહીના કારણે સફાઈ માટે વર્ષે કરોડોનો ખર્ચ કરવા છતાં પારાવાર ગંદકીમાં ખદબદી રહ્યું છે.જેથી લોકોમાં રોષની લાગણી છવાઈ છે. સરકાર દ્રારા દેશભરમાં સ્વચ્છતાને પ્રાધ્યાન આપી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.ત્યારે … Read more

ઉત્તર ગુજરાતમાં આજે મંત્રીઓના હસ્તે ત્રિરંગો ફરકાવી સલામી અપાંશે

[ad_1] મહેસાણા,પાટણ,બનાસકાંઠા,તા.25 ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આજે ૭૩ મા પ્રજાસત્તાક દિનની  મંત્રી,થતા અધિકારીઓના હસ્તે રાષ્ટ્રધવજ ફરકાવી આન બાન અને શાનથી સલામી આપવામાં  આવશે,જેમાં ૨૫મીએ પોલીસ કર્મીએ પરેડ રિહર્સલ કર્યુ હતુ.પાટણ જિલ્લાસિધ્ધપુર ડીવાય એસપી ને મહામહિમ રાષ્ટ્રપતિ ચંદ્રક  તથા બનાસકાંઠાના   બે હોેમગાડ  ર્અધિકારીઓને મુખ્યમંત્રી મેડલ  જાહેર કરવામાં આવ્યા છે.  ૨૬મી જાન્યુરઆરી-૨૦૨૨, ૭૩ મા પ્રજાસત્તાક … Read more

ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા 16,608 કેસ : વધુ 28નાં મૃત્યુ

[ad_1] એક જ દિવસમાં કોરોનાના કેસમાં 20%નો વધારો 1.34 લાખ એક્ટિવ કેસ : 255 દર્દી વેન્ટિલેટર પર જાન્યુઆરીમાં જ 2.61 લાખને સંક્રમણ, 184નાં મોત અમદાવાદ : ગુજરાતમાં પાંચ દિવસ બાદ કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,608 નવા કેસ સામે આવ્યા છે. આમ, સોમવારની સરખામણીએ કોરોનાના કેસમાં 20%નો વધારો થયો છે. કોરોનાથી … Read more

ભારતમાંથી કોરોનાની વિદાય માટે નાગરિક શિસ્ત સૌથી વધારે અનિવાર્ય

[ad_1] નવા વેરિયન્ટ ન આવે તો એક વર્ષમાં પેન્ડેમીક લગભગ પૂરો થશે માર્ચ સુધીમાં ઓમીક્રોનના વળતા પાણી : કે.ડી.હોસ્પિટલના નિષ્ણાત તબીબો ડો. જીગર મહેતા અને ડો. અદીત દેસાઈનો સ્પષ્ટ અભિપ્રાય અમદાવાદ : ”દુનિયામાં ભૂતકાળમાં આવેલા કોઈપણ પેન્ડેમીકનો ઇતિહાસ કે અત્યારના કોરોનાનો ટ્રન્ડજોશો તો ખ્યાલ આવશે કે આ પ્રકરાના વાઇરસના ઘણા મ્યુટેશન થાય છે, રસીઓને બાયપાસ … Read more

પાવર બૅન્ક એપથી નાણાં ક્રિપ્ટો કરન્સીમાં રોકવા લલચાવીને છેતરપિંડી કરી

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર ભારતના કસ્ટમર્સને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે પાવર બૅન્ક એપના માધ્યમથી લલચાવીને રૃા. ૩૬૦ કરોડની છેતરપિંડી કરીને તે નાણાંનું મની લૉન્ડરિંગ કરવાના કેસમાં સેન્ટોનો સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ અને ૩૬૦ ટી ક્યૂ સોફ્ટવેર પ્રાઈવેટ લિમિટડ સામે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તેમણે વધુ વળતર મળશે તે … Read more

આદિવાસી પ્રમાણપત્ર મામલે કોંગ્રેસી ધારાસભ્યનો વૉકઆઉટ

[ad_1] આદિવાસી લડત સમિતીને હાજર ન રખાતાં વિરોધ આદિવાસી MP-MLAની બેઠકમાં બબાલ ખોટા પ્રમાણપત્ર આધારે લાભ મેળવાય છે અમદાવાદ : આદિવાસી પ્રમાણપત્ર ના સુધારા મુદ્દે ગાંધીનગરમાં આયોજીત બેઠકમાં બબાલ મચી હતી. એટલું જ નહીં, આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્ર મેળવી લોકો લાભ મેળવી રહ્યા છે તેવો આક્ષેપ કરી કોંગ્રેસના ધારાસભ્ય અશ્ચિન કોટવાલે બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો. … Read more

મ્યુનિ.ના ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસરને ફાયર સર્વિસ મેડલ ઓફ ગેલેન્ટ્રી એવોર્ડ

[ad_1] મ્યુનિ.ના ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસરને ફાયર સર્વિસ મેડલ ઓફ ગેલેન્ટ્રી એવોર્ડ                 સુરત, સુરત મ્યુનિ.ના ફાયર અને ઈમરજન્સી  સર્વિસીસના ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસર  બસંતકુમાર પરીકની ફાયર સર્વિસ મેડલ ઓફ ગેલેન્ટ્રી એવોર્ડ માટે પસંદગી કરવામા આવી છે પ્રજાસત્તાક દિવસે તેમને મેડલ એનાયત થશે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આગ અકસ્માતના ક્ષેત્રમાં ઉમદા, શ્રેષ્ઠ અને સરાહનીય … Read more

સમાધાન પાત્ર દિવાની તથા ફોજદારી કેસોનો રાષ્ટ્રીય લોક અદાલતમાં નિકાલ થશે

[ad_1] – જિલ્લા કાનુની સત્તા મંડળ દ્વારા આગામી 12 માર્ચે – વીજળી,  અકસ્માત વળતર, લગ્ન વિષયક, રેવન્યુ, લેબર, બેન્કને લગતા વગેરે કેસોના સમાધન થશે ભાવનગર : સમાધાનકારી દિવાની તથા ફોજદારી કેસોનો નિકાલ કરવા આગામી ૧૨ માર્ચનાં રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય … Read more

આણંદ જિલ્લાના એએસઆઇને રાષ્ટ્રપતિ મેડલ જાહેર કરાયો

[ad_1] – રાષ્ટ્રીય સન્માન મળતા પોલીસ બેડામાં હર્ષની લાગણી આણંદ : આણંદ જિલ્લા પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીને પ્રસંશનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળતા જિલ્લા પોલીસ બેડામાં હર્ષની લાગણી વ્યાપી છે. તેઓની કારકિર્દી દરમ્યાન ૨૨૯ પોલીસ ઈનામો મળ્યા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળતા આણંદ જિલ્લાનું પણ ગૌરવ વધ્યું છે. મહંમદ યુસુફ ઈસ્માઈલભાઈ … Read more

error: Content is protected !!