Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

#KooKiyaKya જાહેરાત અભિયાન દ્વારા ભાષાઓમાં સ્વ-અભિવ્યક્તિને પ્રેરિત કરે છે

ટી20 વિશ્વકપ અંતર્ગત પ્રથમ વખતના ટીવીસી અભિયાનનું અનાવરણ કરે છે. અમદાવાદ ગુજરાત: ભારતના અગ્રણી મલ્ટી લેંગ્વેજ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ-(Koo)કૂએ લોકોને તેમની માતૃભાષામાં અભિવ્યક્ત કરવા માટે પ્રેરણા અને સશક્તિકરણ માટે પોતાનું પ્રથમ ટેલિવિઝન અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન યુઝરોની સ્વ-અભિવ્યક્તિ માટે સોશિયલ મીડિયાનો લાભ લેવાની, અને તેમના સમુદાયો સાથે તેમની પસંદગીની ભાષામાં જોડાવા અને જોડાવાની ઇચ્છાનું … Read more

અનાવિલ પરિવાર યુવા પાંખ, વલસાડ દ્વારા સ્વર્ગસ્થ ખંડુભાઈ રણછોડજી દેસાઇની ૫૦મી પુણ્યતિથી નિમિત્તે AP T20 Bash 2021નું આયોજન

અનાવિલ યુવાધનમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાનાં ઉદ્દેશ્ય સાથે અનાવિલ પરિવાર અને અનાવિલ પરિવાર યુવા પાંખ, વલસાડ દ્વારા સ્વર્ગસ્થ ખંડુભાઈ રણછોડજી દેસાઇની ૫૦મી પુણ્યતિથી નિમિત્તે AP T20 Bash 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. જે વલસાડ ખાતેની  પ્રથમ લેધર બોલ T 20 ક્રિકેટ  ટુર્નામેન્ટ હતી.આ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટનબી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર વલસાડનાં સંતો, અનાવિલ પરિવાર વલસાડનાં પ્રમુખ શ્રીભીખુભાઈ … Read more

ધરમપુરના મોહના કાંવચાળી ગામે રાજોરીના શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

જમ્મુ કાશ્મીર રાજોરીમા શહિદ થયેલા આર્મી જવાનોને મોહનાકાંવચાળી  યુવા શક્તિ ગૃપ  દ્વારા બે  મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામા આવી. જેમા યુવા શક્તિ ગ્રૂપ ના આગેવાનો દેવુભાઈ મોકશી   રાજ મોકશી ભરતભાઇ  વળવી, મુકેશ ભાઇ,ગમનભાઈ તથા ગામના ભાઇઓ  અને બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી દેશની રક્ષા કાજે પોતાના જીવ ની આહુતિ આપનાર જાંબાઝ સૈન્ય ના જવાનો … Read more

વલસાડ જીલ્લા નું ગૌરવ

રાજ્ય કક્ષાએ ૩૭  ગોલ્ડ, ૨૪ સીલ્વર, ૧૪ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ અકાદેમી / કિક બોક્ષિન્ગ અસોસીઅસોન એ વલસાડ જીલ્લા નું નામ રોશન કર્યું.તા.૧૭ ઓક્ટોબર  ૨૦૨૧ ના રોજ વડોદરા ખાતે રાજ્ય કક્ષા ની કેડેટ્સ એન્ડ જુનિયર  કિક બોક્સીંગ ચેમ્પિયનશીપ યોજાયી હતી. આ સ્પર્ધા માં કિક બોક્ષિન્ગ ની પોઈન્ટ ફાઈટ અને … Read more

સલવાવની સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે સ્કીલ ડેવલોપમેન્ટ ઇક્વિપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ૧૮ ઑક્ટોબરનાં રોજ શક્તિ ફાર્મા પ્રાયવેટ લિમિટેડ, અમદાવાદ સંલગ્ન હેઠળ ફાર્માસ્યુટિકસ ડીપાર્ટમેન્ટના હેડ એસોસીયેટ  પ્રોફેસર ડૉ. અનુરાધા પ્રજાપતિના નેતૃત્વમાં એમ. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે સ્કીલ ડેવલોપમેન્ટ ઇક્વિપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો હતો. આ ટ્રેનિંગના ભાગરૂપે વિદ્યાર્થીઓને ઇક્વિપમેન્ટસ હેન્ડલીંગ ટ્રેનિંગ જેવાકે કોટીંગ પેન, પેરીસ્ટાલટીક પંપ, હોટ એર બ્લોવર, મીની, વી … Read more

પવન અગ્રવાલ ડીઆઈએનાં નવા સુકાની, શરદ પુરોહિત બન્યા વાઇસ પ્રેસિડેન્ટ

બીકૉમ એલએલબી પવન અગ્રવાલે બનાવી પોતાની નવી કમેટી   પવન અગ્રવાલ દમણ ઇંડસ્ટ્રીજ એશોસિએશનનાં નવા પ્રેસિડેંટ બન્યા છે.આજે ડીઆઈએનાં એજીએમમાં પવન અગ્રવાલે પ્રેસિડેંટનાં પદભાર સંભાળ્યો. પવન અગ્રવાલને સર્વસમ્મતિથી નવા પ્રેસિડેંટ બનાવામાં આયુ છે. એજીએમમાં નિવર્તમાન પ્રેસિડેંટ રમેશ કુંદનાનીએ ( પૉલિકેબ વાયર પ્રા. લિ.) પવન અગ્રવાલને ( પૉયનિયર હર્બલસ ) ચાર્જ સૌંપ્યો. પવન અગ્રવાલે પ્રશાસનના સહયોગથી ઉદ્યોગ હિતોને … Read more

નાનાપોઢા નીલકંઠ મહાદેવ મંદિરે ગુરુજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

શ્રી સદગુરુ દયાનંદ સત્સંગ મંડળ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિર નાનાપોઢા ખાતે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મલિન શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી દયાનંદ વેદપાઠી મહારાજના સાતમા નિર્વાણ જ્યંતી મહોત્સવ સાથે ગુરુજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે મંગળવાર ના રોજ યોજાશે જેમાં શિવપૂજન સવારે 5 કલાકે શોભાયાત્રા અરનાલા ખાતે આવેલા કલ્યાનેશ્વર મહાદેવ મંદિર થી નીકળી ને નીલકંઠ મહાદેવ મંદિરે … Read more

ધરમપુર પોલીસ માથકે આજે પી એસ આઈ એ ગૌરક્ષકો સાથે કરી બેઠક

ધરમપુર પોલીસ મથક આજે ગૌ રક્ષકો સાથે એક વિશેષ બેઠકનું આયોજન પીએસઆઇ સુનીલ પરમાર ની અધ્યક્ષતા માં કરવામાં આવ્યું હતું જેમાં ૧૦ થી વધુ ગૌરક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં ગૌ વંશની રક્ષા કાજે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઇ જવાતા અનેક પશુઓને બચાવવા માટે અનેક વાહનો નો પીછો કરવામાં આવે છે જોકે બાતમી … Read more

ઊંટ સવારી નો આનંદ લેવો હોય તો આવો ધરમપુર થી નાનાપોઢાને જોડતાં ને.હા.નં.૫૬ ઉપર

ધરમપુર થી નાનાપોઢા સુધી જોડતાં નેશનલ હાઈવે 56 ઉપર ચોમાસુ ગયા બાદ એટલી હદે ખાડા પડી ગયા છે કે અહીંથી પસાર થનારા વાહનચાલકો માટે હાથ દઈને એવું બોલતા સંભળાઈ રહ્યા છે કે બાઈક ઉપર જવા કરતાં તો ચાલતા જવું સારું નેશનલ હાઇવે નંબર 56 ઉપર પડેલા મોટા મોટા ખાડા પૂરવામાં નેશનલ હાઈવે ઓથોરીટીને પણ સહેજ … Read more

ધરમપુરના મોહના કાઉચાળી ગામે બસ સેવા શરૂ કરવા સ્થાનિકોએ ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી

ધરમપુર ના અંતરિયાળ ગામોમાં છેલ્લા કેટલાક સમય થી સલામત સવારી એસ ટી અમારી સેવા બંધ થઈ જતા ઊંડાણ ના ગામોમાં રેહતા વિધાર્થીઓ અને રોજિંદા કામે જનારા મુસાફરો ને સાંજે પોતાના ઘરે જવા માટે ભારે મુશ્કેલી પડી રહી હોય મોહના કાઉચાળી ગામના સ્થાનિકો દ્વારા સાંજે 5.30 બાદ ધરમપુર ડેપો થી મોહના કાઉચાલી ગામે બસ સેવા શરૂ … Read more

error: Content is protected !!