ધરમપુરના મોહના કાંવચાળી ગામે રાજોરીના શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

On: October 21, 2021 4:59 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જમ્મુ કાશ્મીર રાજોરીમા શહિદ થયેલા આર્મી જવાનોને મોહનાકાંવચાળી  યુવા શક્તિ ગૃપ  દ્વારા બે  મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામા આવી. જેમા યુવા શક્તિ ગ્રૂપ ના આગેવાનો દેવુભાઈ મોકશી   રાજ મોકશી ભરતભાઇ  વળવી, મુકેશ ભાઇ,ગમનભાઈ તથા ગામના ભાઇઓ  અને બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી દેશની રક્ષા કાજે પોતાના જીવ ની આહુતિ આપનાર જાંબાઝ સૈન્ય ના જવાનો ને સ્થાનિક યુવાનોએ એકત્ર થઈ શ્રદ્ધાંજલિ આપી હતી 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!