Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મકર રાશિમાં 6 ગ્રહ ભેગા થતાં યુક્રેન-રશિયા વચ્ચે સ્થિતિ વધુ સ્ફોટક થશે

[ad_1] ગરૂડી ગીતા, શ્રીનાડી ગ્રંથની ભવિષ્યવાણી છે કે સુવર્ણયુગ આવશે ભવિષ્યમાં ભારત પીઓકે પરત મેળવશે તેમજ પાકિસ્તાનથી અસંતુષ્ટ એવા કેટલાક પ્રદેશો પણ સ્વતંત્ર થવાની વકી છે ભારતની રાશિ પણ મકર હોવાથી ભારતે પણ સરહદ પર ચીન અને પાકિસ્તાનથી સંભાળવાનો સમય છે ગાંધીનગર : મકર રાશીમાં એક સાથે છ ગ્રહો ભેગા થવાના કારણે યુક્રેન અને રશિયા … Read more

ઉ.ગુ.ના શિવાલયોમાં ઓમ નમઃશિવાય, બમબમ ભોલેનો નાદ ગુંજી ઉઠશે

[ad_1] મહેસાણા,તા.28 મહેસાણા કેલેકટર ઉત્તર ગુજરાતના શિવાલયોમાં આજે મહા શિવરાત્રીના પાવન  પર્વ નિમિતે ચારેય પ્રહોર ની પૂજા-અર્યના કરવામાં  આવશે. શિવભક્તો દ્વારા ભગવાન શિવજીને રીઝવવા બીલી,દૂધ,જળાભિષેક તેમજ વિવિધ પ્રકારની પૂજા-અર્ચના  કરાંશે મંદિર પરિસરોમાં બમ બમ ભોલે, ઓમ નમઃશિવાયના ના  નાદ ગંુજી ઉઠશે. પૌરાણિક અને ધાર્મિક માન્યતા અનુસાર મહાવદ-૧૩ ના રોજ દગ વર્ષે  મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજળણી … Read more

બાયડથી અમદાવાદની એસટી બસ રદ કરી દેવાતા હોબાળો

[ad_1] બાયડ, તા. 28 બાયડ બસ ડેપોમાં તા.૨૮-૨-૨૦૨૨ ના બપોરના સુમારે અમદાવાદ જવા માટે ની બસ ન આવતા મુસાફરોમાં રોષ વ્યાપ્યો હતો. કોઇપણ પૂર્વ સૂચના વગર એકાએક બસ રદી દેવાતા અનેક પ્રવાસીઓ ડેપો ખાતે અટવાઈ પડયા હતા. અમદાવાદ જતી બસ બપોરે ૩-૧૫ તેમજ ૪-૧૫ બસ જતી હોય છે. જયારે આજે બપોરે ૩ થી ૪ વાગ્યા … Read more

વારંવાર ગટર ચોકઅપ થવાની સમસ્યાથી ગંદકીનું સામ્રાજ્ય

[ad_1] ડીસા, તા.28 ડીસા શહેરમાં આવેલા ભોપાનગર વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા હોય તેમ વાંરવાર સર્જાતી ગટર ચોકઅપ થવાની સમસ્યાને કારણે દૂર્ગંધ મારતું ગંદુ પાણી બહાર રેલાઈ રહ્યું છે. જેનાથી રોગચાળો ફેલાય તેવી દહેશત સર્જાઈ છે. ડીસાના ભોપાનગર વિસ્તારમાં આવેલા રાવળવાસમાં લોકોના ઘરની આગળ પાણી રેલાઈ રહ્યું છે. અહીની ગટર ચોકઅપ થવાથી આ પાણી હવે … Read more

દૂધના ભાવ વધતા મોડાસાવાસીઓને માસિક રૂપિયા 9 લાખનું ભારણ વધ્યું

[ad_1] મોડાસા,તા. 28 રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા ભિષણ યુધ્ધના પગલે પેટ્રોલીયમ પેદાશોની માંડી આયાત થતી ચીજ વસ્તુઓના ભાવો વધશે એવા ફફડાટ વચ્ચે જ અમૂલ ફેડરેશન દ્વારા દૂધના તમામ પ્રકાર ઉપર લીટરે રૂ.૨ નો વધારો કરતાં જ મધ્યમ વર્ગીય પ્રજાનું બજેટ ખોરવાયું છે. અમૂલ દ્વારા લીટરે રૂ.૨ નો ભાવ વધારો કરતાં મોડાસા નગરજનોને માથે … Read more

હિંમતનગર સહિત જિલ્લાભરના શિવાલયો આજે ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજશે

[ad_1] હિંમતનગર તા. 28 દેવોના દેવ મહાદેવને રિઝવવાનો મહિમા મહાશિવરાત્રીના પર્વે અધિક રહ્યો છે ત્યારે મંગળવારે અનેક શિવભકતો શિવાલયોમાં જઈ શિવજીની આરાધના કરવા આતુર બન્યા છે. જયારે બીજી બાજુ હિંમતનગર સહિત જિલ્લાભરના અનેક પ્રાચીન-અર્વાચીન શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ઉત્સાહ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવા ધાર્મીક કાર્યક્રમો આયોજીત કર્યા છે. કોરોના કપરાકાળમાંથી પસાર થયેલા શિવભકતો છેલ્લા બે વર્ષથી … Read more

હિંમતનગર નગર૫ાલિકાનું નવા કરવેરા વિનાનુ વર્ષ 2022-23નું રૂ.105 કરોડનું બજેટ મંજુર

[ad_1] હિંમતનગર તા. 28 હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા સોમવારે ટાઉન હોલમાં પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩નું રૂ. ૧૦૫ કરોડનું બજેટ નવા કરવેરા વિના મંજુર કરાયુ હતુ. આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. ૬.૭૪ કરોડના ખર્ચે ટી.પી. રોડો ઉપરાંત બાંધકામ વિભાગ દ્વારા રૂ. ૫૨.૬૯ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો હાથ … Read more

કચ્છમાં ૪૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા પુંઅરેશ્વર મહાદેવ મંદિરની જર્જરિત હાલત

[ad_1] આણંદપર(યક્ષ)તા.૨૮ ભુજાથી ૩૬ કી.મી.અને નખત્રાણાથી ૧૬ કી.મી.ના અંતરે હાઈવે રોડ પર આવેલ પુઅરેશ્વર મહાદેવ નું મંદિર લાખાડીની હદમાં આવેલ છે.આ મંદિર સદીઓ પુરાણું છે.આ મંદિર દિવસેને દિવસે જર્જરિત થતુ જાય છે.ભક્તો અને દાતાઓ દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવે છે.  પાંચ વર્ષ પૂર્વે દિલ્હીમાં પણ સાંસદ દ્વારા પુંઅરેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધૃધાર માટે પ્રશ્ર ઉઠાવાયો … Read more

આજે કચ્છ બનશે શિવમયઃ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

[ad_1] ભુજ,સોમવાર કચ્છ જિલ્લામાં મંગળવારે મહાશિવરાત્રી પર્વને લઇને જિલ્લાભરના શિવાલયોમાં વહેલી સવારાથી દર્શન-અર્ચન માટે ભાવિકોને પ્રવાહ ઉમટી પડશે. બમ બમ ભોલેના કલશોરાથી વાતાવરણ ગુંજી ઉઠશે. શ્રદ્ધાળુઓ દ્વારા શિવલીંગ ઉપર બિલીપત્ર અર્પણ અર્પી, પંચામૃત્તાભિષેક કરી શિવકૃપાની કામના કરશે. મંદિરોમા લઘુરૃદ્રી, મહારૃદ્રી વચ્ચે ભાવિકો દ્વારા મહાદેવને પ્રિય ભાંગની પ્રસાદી શક્કરિયા બટાટાનો ફળાહાર કરીને શિવભક્તિમા લયલીન બનશે. મહાશિવરાત્રિ … Read more

કચ્છની ૩૧૦ જેટલી મા.ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ હવે તૈયાર કરવા પડશે પ્રશ્રપત્રો

[ad_1] ભુજ,સોમવાર બીજી સત્રાંત પરીક્ષા દરમિયાન કેટલાક વિષયના પ્રશ્નપત્રો લીક થયાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયા પછી શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે જેાથી કચ્છ સહિત રાજ્યની તમામ શાળાઓને ધો.૯ થી ૧ર ની પ્રાથમ, દ્વિતિય પરીક્ષા તાથા એકમ કસોટી અને ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો શાળાઓમાં તૈયાર કરવાનો પરીપત્ર કર્યો છે. જો કે, જિલ્લામાં ધો.૯થી … Read more

error: Content is protected !!