Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કચ્છમાં ૪૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા પુંઅરેશ્વર મહાદેવ મંદિરની જર્જરિત હાલત

On: March 1, 2022 1:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

આણંદપર(યક્ષ)તા.૨૮

ભુજાથી ૩૬ કી.મી.અને નખત્રાણાથી ૧૬ કી.મી.ના અંતરે હાઈવે રોડ પર આવેલ પુઅરેશ્વર મહાદેવ નું મંદિર લાખાડીની હદમાં આવેલ છે.આ મંદિર સદીઓ પુરાણું છે.આ મંદિર દિવસેને દિવસે જર્જરિત થતુ જાય છે.ભક્તો અને દાતાઓ દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવે છે. 

પાંચ વર્ષ પૂર્વે દિલ્હીમાં પણ સાંસદ દ્વારા પુંઅરેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધૃધાર માટે પ્રશ્ર ઉઠાવાયો હતો તેમજ અહીં  વર્ષો પૂર્વે યોજાયેલ શિવ કાથા વખતે રાજકીય આગેવાનોએ મંદિરનો જીણોધૃધાર કરી આપવાના વચનો આપ્યા હતા.પણ હજુ સુાધી વાયદાઓ અને કામો પુરા થયા નાથી.

 મંદિર વહી બનાયેગેનો એજન્ડા અયોધ્યામાં સફળ થયો રામ ભક્તોની ઈચ્છા પુરી થવા જઈ રહી છે.પણ ભગવાન રામ પણ જેની પુજા કરતા હતા તેવા ભગવાન ભોળાનાથનો ભાવ પૂછવામાં રાજકારણીઓ માત્ર રાજકીય વાતો કરી શકવા શીવાય વર્ષો સુાધી કંઈ ઉકાળી ના શકયા હોય તેવી સિૃથતિ વચ્ચે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ રક્ષિત સ્મારકોમાં સવલતોના પુનઃ સૃથાપન અને માળખાકીય સુવિાધાઓ માટે ૧૫મી જુનના રોજ પાંચ કરોડની જાહેરાત કરી હતી.

જેમાં પાંચ સ્મારક પૈકી નખત્રાણા તાલુકાના પુઅરેશ્વર મંદિરનો સમાવેશ થયો હતો.જેને આજે સાડા આઠ મહિના થવા આવ્યા છતાં કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નાથી.આમ સરકારના ખોટા વાયદાઓ સાંભળી શિવ ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. શિવ ભગવાનનો આજે મોટો તહેવાર શિવરાત્રિ છે.

 આ મંદિરનો ઈતિહાસ ચારસો વર્ષ ઉપરનો છે. જે દ્રવિડ અને નાગર શૈલીના ઘટકોને જોડતું આ મંદિર કચ્છના મંદિરોમાં જૂનામાં જુનુ મંદિર મનાય છે.દંતકાથા(લોકકાથા) પ્રમાણે ઇ.સ.નવમી સદીનો બનેલો છે તે વખતના નજીકના પધૃધર ગઢના સૃથાપક રાપુઅરા રાજાએ બનાવેલ તેાથી તેનું નામ પુઅંરેશ્વર પડયુ હતું. 

હાલ આ મંદિર જર્જરીત હાલતમાં અડીખમ ઉભું છે અને બે હજારની સાલમાં ધરતીકંપનો પણ માર ખાધો છે છતાં પણ એકબીજા પથૃથરના સહારે ઊભેલુ છે.

ગત ઓગષ્ટ ૨૦૧૯ના ઓગસ્ટ માસમાં આ મંદિરના પટાંગણમાં ડેપ્યુટી કલેકટર,મામલતદાર, ગાંધીનગરાથી આવેલ બે અિધકારીઓ તેમજ આજુબાજુના ગામના તલાટી,સરપંચો તેમજ આગેવાનો દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.પુરાતત્વ ખાતા દ્વારા આ મંદિરને નવું બનાવવાનું અને પ્રવાસન સૃથળ બનાવવા માટે ની મજુરી આપવામાં આવી હતી જેમા પ્રાથમ તબક્કામાં અઢી કરોડની પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!