Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ તાલુકાની દુલસાડ મુખ્ય પ્રા. શાળામાં મહિલા આચાર્યાએ જાતિવિષયક ટિપ્પણી કરતા વિવાદ

તમે આદિવાસી શુ કરવાના ભણીને ?તમે ભણશો તો અમારા ઉજળિયાત વર્ગને ત્યાં કામ કોણ કરશે ? જેવા જાતિગત વાક્યો વિદ્યાર્થીઓને ઉચ્ચારતા આજે ગ્રામજનોનો ભારે હોબાળો ,શિક્ષણ અધિકારી અને ટીપીઇઓ પણ સ્થળ ઉપર ધસી આવ્યા આચર્યા ને ફરજ મુક્ત કરવા ની માંગ સાથે વાલી ઓ શાળા માંથી બાળકોને પરત ઘરે લઈ ગયા જ્યાં સુધી વાલીઓની માંગ … Read more

રાતા કોચરવામાં લાગ્યા 30 સીસીટીવી કેમેરા

શૈલેષ પટેલની હત્યા બાદ પોલીસ વધુ સતર્ક બની છે અને ફરી આ વિસ્તારમાં અન્ય કોઈ મોટી ઘટના ના બને તેવા હેતુ થી ગ્રામ પંચાયત ના સહયોગ દ્વારા 30 જેટલા સીસીટીવી હાઈ ડેફીનેશન કેમેરા ગોઠવવામાં આવ્યા છે રાતા રામેશ્વર મંદિરે બનેલી હત્યાના બનાવ બાદ વલસાડ પોલીસ દ્વારા ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે ગ્રામ … Read more

ધરમપુરના મરઘમાળ ગામે ઘરની દીવાલ પડતા મહિલાને ઇજાઓ

તેજ ગતિથી ફૂંકાયેલા ચક્રવર્તી પવન ને પગલે બની ઘટના નવી નગરીમાં આવેલા એક કાચા મકાનની દીવાલ તૂટી પડતા મહિલાને હાથ પગના ભાગે ઇજાઓ પહોંચી હતી ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે નવી નગરી વિસ્તારમાં આજે એક કાચા ઘરના મકાનની દીવાલ તૂટી પડી હોવાની ખબર સ્થાનિકોએ સરપંચ રજનીકાંત પટેલને આપતા તેઓ તુરંત સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં ઘરમાં … Read more

સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન દ્વારા ક્રિકેટ તકડા -2023 ટુર્નામેન્ટનું આયોજન

ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની આજથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે દબદબાભેર શરૂઆત સુરત: વ્યાપારિક અને અને સામાજિક ઉત્કર્ષ માટે કાર્યરત સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન દ્વારા સુરતના આંગણે ત્રણ દિવસીય ઇન્ડોર ક્રિકેટ ટુર્નામેન્ટ “ક્રિકેટ તડકા – 2023″નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આઝાદી કા અમૃત મહોત્સવ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેલો ઇન્ડિયા અભિયાનથી પ્રેરિત થઈ કરવામાં આવ્યું … Read more

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચર પાર્કમાં ‘મિશન લાઈફ’ અંતર્ગત પર્યાવરણ દિવસની ઉજવણી

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચરપાર્કમાં ‘અમૃતવન’ તૈયાર કરાશે સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ તેમજ તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા સુરતના સરથાણા નેચરપાર્કમાં વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચરપાર્કમાં અઢીસો વૃક્ષોનું વાવેતર કરીને મિયાવાકી ટેક્નિક પર આધારિત ‘અમૃતવન’નું નિર્માણ થશે. ઉલ્લેખનીય છે કે … Read more

ગુજરાતના કાંઠા વિસ્તાર માંથી પસાર થશે “બીપોરજોય”વાવાઝોડું

ગુજરાત ના દરિયે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની શકયતા છે . આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ અપાયું છે. ત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાત પાસે આવી રહ્યું છે. પણ રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર નહિ અથડાય … Read more

ઉમિયા માતાના બની રહેલા ભવ્ય મંદિરના પ્રચાર પ્રસાર અર્થે વાપીમાં બે દિવસ રથ વિવિધ ક્ષેત્રમાં ફરશે 

અમદાવાદ જાસપોર ખાતે બની રહેલા ઉમિયા માતાના ભવ્ય મંદિરના પ્રચાર પ્રસાર અર્થે ઉમિયા માતાનો રથ તારીખ 5 અને 6 જુનના રોજ વાપી ખાતે આગમન થશે જેનું ઉમિયા પરિવાર વાપી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે  વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જાસપોર ખાતે ઉમિયામાતાનું ભવ્ય  મંદિર બની રહ્યું છે જ્યાં  100 એકર જગ્યામાં  જાસપોર ખાતે  504 ફૂટશિખર અને 1440 … Read more

ધો.12ની બોર્ડ પરીક્ષામાં નોબેલ સ્કુલનું 100 ટકા પરિણામ, દૃષ્ટિ ખામીથી પીડિત પ્રિન્સે પ્રાપ્ત કર્યો એ -1 ગ્રેડ

સુરત: કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ વાતને શારીરિક રીતે અક્ષમ એવા દૃષ્ટિ ખામી ધરાવતા નોબેલ પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી પ્રિન્સ ગઢિયાએ સાર્થક કરી બતાવી છે. પ્રિન્સે ધોરણ 12 કોમર્સની બોર્ડ પરીક્ષામાં એ -1 ગ્રેડ મેળવી માતા – પિતા અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે નોબેલ સ્કુલનું પરિણામ પણ શ્રેષ્ઠ … Read more

ઓરો યુનિવર્સિટી દ્વારા એજ્યુકેશન ફોર લાઇફ એન્ડ ગ્લોબલ સિટીઝનશિપ પર આયોજિત C20 કોન્ક્લેવનું સમાપન

વૈશ્વિક લેન્ડસ્કેપની આ કોન્ક્લેવમાં નીતિ નિર્માતાઓ, શિક્ષકો, સંશોધકો અને હિતધારકોએ એક મંચ પર આવી જીવન અને વૈશ્વિક નાગરિકતા માટેના શિક્ષણ પર અર્થપૂર્ણ ચર્ચા કરી સુરત (ગુજરાત) [ભારત], 31 મે: વૈશ્વિક નાગરિકતા માટેના શિક્ષણ પર અર્થપૂર્ણ ચર્ચા થાય તે માટે સુરતની ઓરો યુનિવર્સિટી દ્વારા C20 અંતર્ગત એજ્યુકેશન ફોર લાઈફ એન્ડ ગ્લોબલ સિટીઝનશિપ પર કોન્ક્લેવનું આયોજન કરવામાં … Read more

અમદાવાદ ખાતે આયોજિત ધી રાઈટ સર્કલ કાર્યક્રમમાં સૈન્ય વાર્તાઓના લેખક રચના બિષ્ટ રાવતની સ્ટોરીઓ પર ચર્ચા કરાઇ

અમદાવાદ (ગુજરાત) [ભારત], 31 મે:  કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈન્ય વાર્તાઓના જાણીતા લેખિકા રચના બિષ્ટ રાવત ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન અમદાવાદની અહેસાસ સંસ્થાના પ્રિયાંશી પટેલ અને શનીલ પારેખનો પણ સહયોગ રહ્યો હતો.  સાંજના સત્રમાં ખેતાન ફાઉન્ડેશન … Read more

error: Content is protected !!