Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

રેઇમ્બો વોરિયર્સ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો 

રેઇમ્બો વોરિયર્સના શંકરભાઇ પટેલને ધરમપુરના બ્લડમેન તરીકે નામ અપાયું ધરમપુરમાં છેલ્લા કેટલાક સમય થી શૈક્ષણીક સામાજિક ક્ષેત્રે આગવું પ્રદાન કરનારી સંસ્થા રેઇમ્બો વોરિયર્સની ટીમનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ ધરમપુર કાનજી ફળીયા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ડો.હેમંતભાઈ પટેલ તથા ડૉ. રિતેશ પટેલે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી  ધરમપુર અને તેની આસપાસના ગામોમાં સાકાર જીવન … Read more

સમસ્ત આદિવાસી સમાજની ટીમ પહોંચી ઢોલુમ્બર ગામના આગ પીડિત પરિવારની વ્હારે

ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના ઉપલા ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનું ઘર આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાન થયેલ અને વિધવા મહિલાનું પરિવાર ભારે સંકટમાં મુકાયેલ. આ વાતની જાણ સમસ્ત આદિવાસી સમાજની ટીમને થતાં નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ડો.દિવ્યાંગી નિરવ પટેલ અને એમની ટીમના મંગુભાઇ,ઉમેશભાઈ,મયુર,કાર્તિક,ચકો મોગરાવાડી સહિતનાઓ દ્વારા પરિવારને આશરે 1-1.5  મહિના ચાલે એટલા અનાજ કરિયાણાની … Read more

દુલસાડ ગામે આદિવાસી માટે વિવાદિત ટિપ્પણી કરનાર મહિલા આચાર્ય ની કપરાડાના છેવાડે આવેલા માલૂંગી શાળમાં બદલી

વલસાડ તાલુકાના દુલસાડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મહિલા આચાર્ય દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે જાતિગઢ ટિપ્પણી કરી વિવાદ છેડતા વાલીઓમાં રોષની લાગણી જોવા મળી હતી અને વાલીઓએ સ્કૂલ ઉપર જઈને હું બાળો બતાવ્યો હતો સમગ્ર બાબતે વાલીઓ અને એસએમસી સભ્યો દ્વારા શિક્ષણ અધિકારીને મહિલાને ફરજ મોકૂફ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી … Read more

ફેશનેટ 2023″માં IIFD ના 160થી વધુ વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલા વસ્ત્રોનું પ્રદર્શન કરાયું

સુરત (ગુજરાત) [ભારત], 16 જૂન: દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં શહેરમાં જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યૂટ IIFD – સુરત દ્વારા વાર્ષિક ફેશન શો “FASHIONATE-2023″નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ સુરતના 160થી વધુ ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ડિઝાઇનર વસ્ત્રો રજૂ કરાયા હતા.  આઈઆઈએફડીના સ્થાપક ડાયરેક્ટર શ્રી મુકેશ મહેશ્વરી … Read more

નાઇજીરીયા ખાતે થયેલી બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય

 પ્રાપ્ત થયેલા અખબારી અહેવાલો અનુસાર નાઇજીરીયા ખાતે એક અત્યંત દુઃખદ બોટ દુર્ઘટના ઘટવા પામી હતી જેમાં એકસૌથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ઉત્તર મધ્ય નાઈજીરિયાના કવારા રાજ્યમાં કોઈ લગ્ન પ્રસંગમાંથી પરત જઈ રહેલા 300 લોકોને લઈ જતી એક નાવ નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ૧૦૦ થી વધુ લોકોનાં મોત થયાં છે. તપાસકર્તાઓના કહેવા મુજબ … Read more

ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું જય વસાવડા અને કમિશ્નર અજય તોમરના હાથે વિમોચન

સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા લખાયેલા પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું સુરતના પોલીસ કમિશનર અજય તોમર તેમજ જાણીતા લેખક જય વસાવડા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં વિરલ દેસાઈ દ્વારા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બે ટર્મમાં કરવામાં આવેલા પર્યાવરણીય કાર્યો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પુસ્તક અંગ્રેજી અને ગુજરાતી એમ બે … Read more

ધરમપુરના જાગીરી ગામે ચક્રવાતી પવનના કારણે આંગણવાડીના પતરા ઉડયા

બીપોર જોઈ વાવાઝોડાની અસરને પગલે અનેક જગ્યા ઉપર ચક્રવાતી પવન તેજ ગતિથી ફુકાઈ રહ્યો છે જેને લઈને ઝાડ પડવાની ઘટનાઓ વીજ પોલ પડવાની ઘટનાઓ કે મકાનની છત અને પતરા ઉડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ધરમપુરના ઊંડાણના ગામમાં ગત રાત્રી દરમિયાન મુકાયેલા 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુકાયેલા પવનને કારણે જાગીરી બારી … Read more

જાતિ વિષયક ટીપ્પણી કરનાર મહિલા આચાર્યને ફરજ મુક્ત કરી એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માટે તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા રજૂઆત કરાઈ

પ્રાંત આધિકારી મારફતે જીલ્લા વિકાસ આધિકારીને કરાઈ લેખિત ફરિયાદ દુલસાડ પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય દ્વારા અભ્યાસ અર્થે આવતા વિધાર્થીઓને જાતિ વિષયક ટીપ્પણી કરતા વાલીઓમાં રોષ ની લાગણી જોવા મળી છે ત્યારે સમગ્ર બાબતને ગંભીર ગણાવતા ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા પ્રાંત આધિકારી  ને આવેદન પત્ર આપીને દુલસાડમાં આદિવાસી સમાજ માટે બનેલી ઘટનાને … Read more

ખેરગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ રક્તદાન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

વિશ્વભરના રક્તદાતાઓમાં રક્તદાન માટે સભાનતા કેળવાય એ હેતુથી દરવર્ષે 14 જૂને વિશ્વ રક્તદાન દિવસ યોજાય છે.રક્ત કોઈપણ જગ્યાએ ડુપ્લીકેટ બનતું નહી હોવાથી આપણા દેશની વધારે વસ્તીના પ્રમાણમાં જરૂરિયાત પ્રમાણે રક્તદાતાઓ ઓછા હોવાથી રક્તની ભારે અછત વર્તાતી હોય છે,આથી નિયમિત રક્તદાન જરૂરી છે ખેરગામ તાલુકા આરોગ્ય વિભાગ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નવસારી રેડ ક્રોસ સંસ્થાના … Read more

ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દમણ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન.

નાની દમણના દિલીપ નગર મેદાન ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર પત્રકારોને રથયાત્રા ઉત્સવ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જે માહિતી નીચે મુજબ છે શ્રી જગન્નાથ રથયાત્રા, તારીખ 20 જૂન 2023, મંગળવાર. , અષાઢ સુદ શ્રી જય જલારામ મંદિર તીન બત્તી થી સવારે 10.00 કલાકે વિદ્યુત ભવન, નાની દમણ, ચાર … Read more

error: Content is protected !!