Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

શ્રી શિવ ટ્રાન્સપોર્ટના માલિક ફરાર : બાયો ડિઝલના બદલે હાઇડ્રો કાર્બન કેમિકલ હતું

[ad_1]  વડોદરા, દશરથ ગામે શ્રી શિવ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બાયોડીઝલના નામે કેમિકલનો ગેરકાયદે ચાલતો વેપાર પીસીબીએ ઝડપી પાડી ૩૨.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને ત્રણ આરોપીઓને પકડી લીધા હતા.તેઓના કોરોનાના રિપોર્ટ નેેગેટિવ આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે,અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર દશરથ ગામ પાસે શ્રી શિવ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં બાયોડીઝલના … Read more

સયાજીપુરા વ્હાઇટ વુડાના મકાનમાંથી દારૃ અને બિયર કબજે

[ad_1] વડોદરા,સયાજીપુરા ટાઉનશિપ પાસે વ્હાઇટ વુડાના મકાનમાં વિદેશી દારૃનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોવાની માહિતીના આધારે પોલીસે રેડ પાડીને ૬૧ હજાર ઉપરાંતનો દારૃ અને બિયરનો જથ્થો કબજે કર્યો છે.જ્યારે બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બાપોદ પોલીસનો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન  સયાજી ટાઉનશિપ રોડ અવધ ડૂપ્લેક્સ પાસે આવતા પી.આઇ.યુ.જે.જોશીને માહિતી મળી હતી કે, … Read more

બોર્ડ પરીક્ષાઃ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના તમામ કેન્દ્રો પર સરકારી અધિકારીઓની નિમણૂક કરાશે

[ad_1] વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની ૨૮ માર્ચથી શરુ થનારી બોર્ડ પરીક્ષાઓનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે.બોર્ડ પરીક્ષાના કેન્દ્રો તરીકે પસંદ થયેલી સ્કૂલો પર પરીક્ષા માટે તૈયારીઓ ચાલી રહી છે. જોકે બોર્ડ પરીક્ષા અગાઉ  વડોદરા જિલ્લાના  કેટલાક પરીક્ષા કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરવામાં આવતા હોય છે.જોકે આ વખતે બોર્ડ પરીક્ષા માટે જિલ્લાના એક પણ કેન્દ્રને સંવેદનશીલ … Read more

સુરત: જેમ એન્ડ જવેલરીની એપ્રિલથી ફેબ્રુઆરીમાં નિકાસ વાર્ષિક ધોરણે 6૩ ટકા વધીને $ 35.48 બિલિયન થઈ

[ad_1] સુરત,તા.24 માર્ચ 2022,ગુરૂવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત $ 400 બિલિયન માલની નિકાસના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકમાં યોગદાન આપવા માટે જેમ અને જ્વેલરી ઉદ્યોગ કામ કરી રહ્યો છે. જેમ એન્ડ જ્વેલરી સેક્ટરે લગભગ 10 ટકા યોગદાન આપ્યું છે. એપ્રિલ 21-ફેબ્રુઆરી 22માં દેશની જેમ અને જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે 63 ટકા વધીને $35.48 બિલિયન થઈ છે, એમ … Read more

વડોદરા: પ્રાણી ક્રુરતાના ગુનામાં વોન્ટેડ આરોપી બનાસકાંઠાથી ઝડપાયો

[ad_1] વડોદરા,તા.24 માર્ચ 2022,ગુરૂવાર વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકમાં પ્રાણી ક્રુરતાના ગુનામાં વોન્ટેડ આરોપી બનાસકાંઠાથી પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો હતો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પોલીસ મથકમાં પાંચ વર્ષ પૂર્વે પ્રાણી પર ક્રુરતા આચરનાર કયુંમ રસીદ કુરેશી (રહે મંડાલી ગામ જીલ્લો મહેસાણા) સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ કયુંમ ફરાર હતો પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળી … Read more

જામનગર નજીક ધુવાવના પુલ પરથી એક કાર અકસ્માતે નીચે ખાબકી: એક દંપતી અને પુત્ર સહિત ત્રણ ઘાયલ

[ad_1] જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર  જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધુંવાવ પાસે આવેલા બેઠા પુલ પરથી એક કાર નીચે ખાબકી હતી. જે અકસ્માતમાં કારની અંદર બેઠેલી ત્રણ વ્યક્તિ ઘાયલ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા નવીનભાઇ … Read more

જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી કચેરીઓમાં મેયર દ્વારા આજે સરપ્રાઇઝ ચેકિંગ

[ad_1] – યુસીડી શાખા અને બાળકોની આધારકાર્ડ શાખાની મુલાકાત દરમિયાન અનેક ગુટલી બાજો ગેરહાજર જણાયા જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર  જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી કચેરીઓમાં અનેક કર્મચારીઓ ગુટલી મારતા હોવાની જાણકારી મળી હોવાથી મેયર દ્વારા આજે ફરીથી સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક કર્મચારીઓ ગેરહાજર મળ્યા હોવાથી તમામ સામે એક્શન લેવા માટેની મેયર દ્વારા સૂચના આપવામાં આવી … Read more

જામનગર: જામજોધપુર પંથકમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત

[ad_1] જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર  જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં પોલીસે ગઈકાલે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડયા છે, અને 7 શખ્સોની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કરી લીધું છે. જામજોધપુરમાં જકાતનાકા પાસેથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મૂળરાજ બળવંતસિંહ જાડેજા ઉપરાંત કિરણસિંહ અનુભા જાડેજા, દશરથસિંહ ઘનશ્યામસિંહ … Read more

જામનગરના ચાંદીબજાર સ્થિત શેઠજી દેરાસરમાં આદેશ્વર ભગવાન ના જન્મ કલ્યાણક નિમિત્તે મંદિર પરિસરને ઝળહળતું કરાયું

[ad_1] જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર  જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા શેઠજી દેરાસરમાં ભગવાન આદેશ્વરના જન્મ કલ્યાણકની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, અને ભગવાનની આંગી કરાઈ છે. સાથોસાથ સમગ્ર મંદિર પરિસરને ઝળહળતી રોશનીથી સજ્જ બનાવાયું છે. ચાંદી બજારના શેઠજીના દેરાસરમાં આદેશ્વર ભગવાન ના જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, અને અનેક જૈન- … Read more

જામનગરમાં રણજીત સાગર રોડ પર મોડી રાત્રે એક કાર ડિવાઇડર પર ચડી ગઈ: સદભાગ્યે જાનહાની ટળી

[ad_1] જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર  જામનગરના રણજીતસાગર રોડ પર ગઇકાલે રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલી એક કાર અકસ્માતે ડિવાઈડર પર ચઢી ગઇ હતી.અને કારમાં ભારે નુકસાન થયું હતું. સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. ગઈકાલે મોડી રાત્રીના સમયે એક કારના ચાલકે અકસ્માતે કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો, અને રોડની વચ્ચેના ડીવાઈડર પર કાર ચઢાવી દઇ … Read more

error: Content is protected !!