Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગર નજીક ધુવાવના પુલ પરથી એક કાર અકસ્માતે નીચે ખાબકી: એક દંપતી અને પુત્ર સહિત ત્રણ ઘાયલ

On: March 24, 2022 3:01 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર 

જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધુંવાવ પાસે આવેલા બેઠા પુલ પરથી એક કાર નીચે ખાબકી હતી. જે અકસ્માતમાં કારની અંદર બેઠેલી ત્રણ વ્યક્તિ ઘાયલ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા નવીનભાઇ પાંચાભાઇ પરમાર અને તેમના પત્ની પ્રવિણાબેન નવીનભાઈ પરમાર નામના પ્રૌઢ દંપતિ અને તેમનો પુત્ર સંદિપ નવીનભાઈ પરમાર કે જેઓ રાજકોટથી પોતાનું કામ પતાવીને આજે સવારે જામનગર પરત ફરી રહયા હતા. જે દરમિયાન ધુવાવના પુલ પરથી તેઓની કાર અકસ્માતે નીચે ખાબકી હતી, અને અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ત્રણેયને નાની-મોટી ઇજા થઇ હતી. આ અકસ્માતની જાણ થવાથી 108ની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને પ્રાથમિક સારવાર આપ્યા પછી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણેયને સમયસર સારવાર મળી ગઈ હોવાથી ભય મુક્ત જાહેર કરાયા છે. સમગ્ર મામલે પંચકોશી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!