પાર્કિંગ માટે દરેક રસ્તાઓ પર સરખા નિયમ રાખવા માગણી

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર રિલીફ રોડ, ગાંધીરોડ, ટંકશાળ રોડ, રેવડી બજાર મસ્કતી માર્કેટ અને કાળુપુર ટાવર પાસે પાર્કિંગ કરવા માટેના જુદાં જુદાં ધોરણો ટ્રાફિક પોલીસ દ્વારા અપનાવવામાં આવતા હોવાથી તેમના વેપાર પર અસર પડી રહી હોવાની એક ફરિયાદ પોલીસ કમિશનરને રિલીફ રોડના વેપારીઓએ કરી છે.  રિલીફ રોડના વેપારીઓની ફરિયાદ છે કે તેમના રોડ પર … Read more

'રોક સકો તો રોક લો' IMનો પડકાર ગુજરાત પોલીસે આતંક રોકી બતાવ્યો

[ad_1] 26-7-2008ની સાંજે આતંકનો ખોફ, 8-2-2022ની સવારે કાયદાનો કોરડો શનિવારની સાંજે 20 વિસ્તારમાં લાકડાના હોડી આકારના બોમ્બ મૂકી આતંકીઓ ભાગી ગયેલા : બે હોસ્પિટલમાં બ્લાસ્ટે હચમચાવી દીધા હતા અમદાવાદમાં રેકી પછી મુંબઈથી ચોરેલી કારમાં બોમ્બ લાવી બ્લાસ્ટ કર્યાં સુરતના સદ્દનસીબ: 15 સ્થળે 20 બોમ્બ પ્લાન્ટ કર્યાં, એકપણ ફૂટયો નહીં અમદાવાદ : ‘રોક સકો તો રોક … Read more

ગુજરાતમાં વધુ 2502ને કોરોના સતત છઠ્ઠા દિવસે કેસમાં ઘટાડો

[ad_1] વધુ 28 સહિત છેલ્લા 8 દિવસમાં કુલ 243નાં મૃત્યુ માત્ર પાંચ જિલ્લામાં નવા કેસ 100થી વધુ : 33,631 એક્ટિવ કેસ : 199 દર્દી વેન્ટિલેટર પર : 96.32% રિક્વરી રેટ અમદાવાદ : ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે નિયંત્રણ હેઠળ હોય તેવું રાહતજનક ચિત્ર સામે આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2502 નવા કેસ સામે આવ્યા … Read more

નિકોલ વોર્ડમાં છ કોમર્શિયલ બાંધકામો એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પડાયા

[ad_1]         અમદાવાદ,મંગળવાર,8 ફેબ્રુ,2022 મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.સરદારનગર ઉપરાંત લાંભા અને ઓઢવ વોર્ડમાં મંગળવારે ગેરકાયદેસર બાંધકામો સામે વ્યાપક સ્તરે કાર્યવાહી કરવામાં આવી હતી.નિકોલ વોર્ડમાં પણ છ જેટલા કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ઉત્તરઝોનમાં આવેલા સરદારનગર વોર્ડમાં એસ્ટેટ વિભાગ દ્વારા નાના ચિલોડા … Read more

ઉત્રાણથી ભેસ્તાન સુધી રેલવે લાઇનને અડીને આવેલા દબાણો દુર કરવાનું શરૃ

[ad_1] -અગાઉ ઉધના સુરત વચ્ચેના 1000 અને બે અઠવાડિયાની નોટિલ અપાયા બાદ 2546 દબાણો દૂર કરાયાં હતાં સુરત         રેલવે લાઇનને અડીને આવેલા ઉત્રાણથી ભેસ્તાન સુધીના વિસ્તારમાંના વિવિધ ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ આજથી ફરી શરૃ થઇ છે. અગાઉ રેલવે તંત્રએ બે વખત ઝુંબેશ હાથ ધરીને અંદાજે 3500થી વધુ  દબાણો દૂર કરાવ્યાં હતાં સુરત જિલ્લાના ભેસ્તાનથી … Read more

વિદેશથી આવેલા 6956 જેટલા નાગરિકોમાંથી 35 નો રિપોર્ટ પોઝિટિવ

[ad_1] – આણંદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં – યુએસએ, યુકે, ટાન્ઝાનિયા, દુબઇ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાંથી એનઆરઆઇઓ વતનમાં ઉમટયા  વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામાં કોરોનાના થર્ડ વેવને નિયંત્રિત કરવા વિદેશથી આવતા નાગરિકો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયુ છે. ત્યારે ત્રીજા વેવમાં જિલ્લામાં યુએસએ, યુકે, ટાન્ઝાનિયા, દુબઇ, કેનેડા સહિતના દેશોમાંથી ૬૯૫૬ એનઆરઆઇઓ જિલ્લામા આવ્યા છે. જેમાં તેઓના આરટીપીસીઆર … Read more

મહુધામાં તમાકુ ખરીદી લાખો રૂપિયા ન ચૂકવનાર વેપારી બોરસદથી ઝડપાયો

[ad_1] – 2 મહિના પહેલા છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી – બાકી પૈસાની ઉઘરાણી કરતા બંને શખ્સોએ દલાલને મારી નાખવાની ધમકી આપી હતી નડિયાદ : મહુધા તાલુકાના નાની ખડોલ ગામના એક વેપારી પાસેથી બોરસદના વેપારીએ લાખો રૂપિયાની તમાકુ ખરીદી તેનું પેમેન્ટ ન કરી છેતરપીંડીની ફરિયાદ બે મહિના અગાઉ નોધાઇ હતી.આ બનાવમાં પોલીસે આરોપીને બોરસદથી ઝડપી પાડયો … Read more

હાલના વીસીની ટર્મ પૂરી થયા બાદ ઈન્ચાર્જ વીસીની નિમણૂકની શક્યતા

[ad_1] વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના હાલના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસની વાઈસ ચાન્સેલર તરીકેની ટર્મ ૧૦ ફેબુ્રઆરીએ પૂરી થઈ રહી છે. તેમની ટર્મ પૂરી થવાને બે દિવસ બાકી છે ત્યારે જો આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર નવા વાઈસ ચાન્સેલરના નામની જાહેરાત ના કરે તો યુનિવર્સિટીમાં ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને નિમણૂંક કરવી પડે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર … Read more

પરીક્ષાની કામગીરી માટે અધ્યાપકો તથા કર્મચારીઓને મહેનતાણું ચૂકવાતું નથી

[ad_1] વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.જોકે પરીક્ષા માટે પેપર સેટ કરનારા અને ઓનલાઈન સુપરવિઝન કરનારા અધ્યાપકો તેમજ કર્મચારીઓને યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતનુ મહેતનાણું નહીં ચૂકવાઈ રહ્યુ હોવાથી કચવાટ જોવા મળી રહ્યો છે. ઓફલાઈન પરીક્ષા લેવાતી હતી ત્યારે પેપર સેટ કરવા માટે અધ્યાપકોને દરેક પેપર દીઠ ૫૫૦ રુપિયા ચુકવાતા … Read more

ગુજરાતમાં કોરોના સંક્રમણથી કુલ 20 ડોકટર,20 નર્સ અને 128 પેરામેડિકસના મોત થયા

[ad_1] અમદાવાદ, 8 ફેબ્રુઆરી, 2022, મંગળવાર  કોરોના મહામારીની ત્રીજી લહેરમાં સંક્રમણ ઘટી રહયું છે. દેશમાં કોરોના સંક્રમણનો દૈનિક આંકડો 1 લાખથી નીચે ઉતરી ગયો છે. જો કે 15 -18 ઉંમરના કિશોરોને 3 જાન્યુઆરીથી કોરોના વેકિસનના પ્રથમ ડોઝનું જે અભિયાન શરું કરવામાં આવ્યું છે તે અંર્તગત 5 કરોડથી વધુ કિશોરોને કોરોના વેકિસન આપવામાં આવી છે એટલું … Read more

error: Content is protected !!