ચેક રીટર્ન કેસમાં આરોપીને સજાનો નીચલી કોર્ટનો હુકમ રદ કરાયો

[ad_1] સુરત  રૃા.97 હજારના ચેક રીટર્નના 19 કેસમાં સજાનો કાયદાનો ભૂલ ભરેલો હોવાનો સેશન્સ કોર્ટનો નિર્દેશ યાર્નના પેમેન્ટ પેટે રૃા.97 હજારના 19 ચેક રીટર્ન કેસમાં નીચલી કોર્ટે આરોપીને કરેલી સજાનો વાદગ્રસ્ત હુકમ એડીશ્નલ સેશન્સ જજ વિવેક મપારાએ કાયદાનો ભુલ ભરેલો ગણીને રદ કરી આરોપીને  નિર્દોષ ઠેરવતો હુકમ કર્યો હતો. મંગલેશ્વર ટેક્સટાઇલના સંચાલક ચંદ્રપ્રકાશ નારાયણપ્રસાદ અગ્રવાલે … Read more

સુરત પાલિકા કમિશ્નરે રજુ કરેલા બજેટમાં 316 કરોડના વધારા સાથે સ્થાયી સમિતિએ 7278 કરોડનું બજેટ સામાન્ય સભાની મંજુરી માટે રજુ કર્યું

[ad_1] સુરત, તા. 08 ફેબ્રુઆરી 2020 મંગળવાર સુરત મ્યુનિ. કમિશ્નરે રજુ કરેલા 6970 કરોડના ડ્રાફટ બજેટમાં સ્થાયી સમિતિએ 316 કરોડના વધારા સાથે બજેટનું કદ વધારીને 7278 કરોડ કરી દીધું છે. મ્યુનિ. કમિશ્રરે બજેટમાં કેપીટલ કામ 3183 કરોડના રાખ્યા હતા. જેમાં 289 કરોડનો વધારો કરીને કેપીટલ ખર્ચ 3472.68 કરોડ કર્યો છે. સમિતિનું બજેટ આખું રજુ કર્યા … Read more

સુરત પાલિકાના ગાર્ડન, બ્રિજ બ્યુટીફીકેશન, ઓડિટોરીયમ અને કોમ્યુનીટી હોલ પીપીપી ધોરણે આપવા આયોજન

[ad_1] સુરત, તા. 08 ફેબ્રુઆરી 2020 મંગળવાર સુરત મ્યુનિ.માં વધતાં જતા ખર્ચ અને મર્યાદિત આવક સાથે ઘટતી જતી ગ્રાન્ટને પહોંચી વળવા માટે ભાજપ શાસકોને પીપીપી મોડલ પર વધુ વિશ્વાસ છે. સ્થાયી સમિતિએ બજેટમાં અનેક પ્રોજેક્ટને પીપીપી મોડલ પર આગળ વધારવા માટે આયોજન કર્યું છે. જેના કાણે પાલિકાના ગાર્ડન, બ્રિજ, બ્યુટીફીકેશન, કોમ્યુનીટી હોલ અને ઓડિટોરીયમ જેવા … Read more

સુરત: સમિતિમાં ગણવેશ અપાયા હોવા છતાં ધાર્મિક ઓળખનો પહેરવેશ પહેરતાં હોવાની ગંભીર ફરિયાદ

[ad_1] ફરિયાદ બાદ સમિતિના શિક્ષક, વિદ્યાર્થીઓ કર્મચારી  સમિતિએ આપેલા ગણવેશ પહેરશે કે ધાર્મિક ઓળખ ઉભી થાય તેવો જ પહેરવેશ પહેરશે સુરત, તા. 08 ફેબ્રુઆરી 2022 રવિવાર  કર્ણાટકના હિજાબ જેવો જ વિવાદ હવે સુરત મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉભો થાય તેવી શક્યતા છે. સુરત મહાનગપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી, શિક્ષક, પટાવાળા … Read more

ગુજરાતની નવી IT પોલિસીમાં સરકાર આપી રહી છે અનેક નાણાંકીય પ્રોત્સાહનો, કેશ ઈન્સેન્ટીવની પણ જાહેરાત

[ad_1] આજે રાજ્ય સરકારે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે ર૦રરથી ર૦ર૭ સુધી અમલમાં રહેશે. મુખ્યમંત્રીએ શિક્ષણ તથા સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આ નવી પોલિસી ગાંધીનગરમાં જાહેર કરી છે.   ગુજરાતIT/ITeSનીતિ (2022-27) હેઠળ નાણાકીય પ્રોત્સાહનોનું સારાંશ કોષ્ટક નંબર ઇન્સેન્ટીવકેટેગરી એપ્લીકેબલ એન્ટીટી નાણાકીય સહાય … Read more

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી IT/ITeS પોલીસી 2022-27 લોન્ચ કરી

[ad_1] ગાંધીનગર, તા. 08 ફેબ્રુઆરી 2022 મંગળવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે 2022થી 2027 સુધી અમલમાં રહેશે. મુખ્યમંત્રીએ શિક્ષણ તથા સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આ નવી પોલિસી ગાંધીનગરમાં … Read more

Ahmedabad Serial Blast ચાર્જશીટ ડિકોડિંગ : ઘટનાના તાર પાકિસ્તાન સુધી, કોણ હતું માસ્ટરમાઈન્ડ ?

[ad_1] અમદાવાદ, તા. 08 ફેબ્રુઆરી 2022 મંગળવાર 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં જે 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા.  અમદાવાદ સ્પેશિયલ કોર્ટે આજે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 49 આરોપી ઠર્યા છે. જોકે 77 માંથી કુલ 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. તો 49 આરોપીઓ દોષિત જાહેર કરાયા છે. દોષિત … Read more

Ahmedabad Serial Blast : 26 જુલાઈ, 2008ની અમદાવાદની એ ગોઝારી સાંજ: 14 વર્ષ પહેલાં શું બન્યું ?

[ad_1] અમદાવાદ, તા. 08 ફેબ્રુઆરી 2022 મંગળવાર અમદાવાદના ઈતિહાસનો એ કાળો દિવસ. શનિવારની એ સાંજ……..26મી જુલાઈ 2008નો એ દિવસ ક્યારેય કોઈ અમદાવાદી ન ભૂલી શકે. તારીખઃ 26-7-2008, શનિવાર સમયઃ સાંજે 6-10થી 8-05 શહેરમાં કુલ 22 સ્થળે વિસ્ફોટો એક બાદ એક ઘડાકામાં કુલ 58 લોકોના બ્લાસ્ટમાં કરૂણ મોત નીપજ્યાં અને 240 લોકોને ઇજાઓ પહોંચી. 26 જુલાઈ … Read more

અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં ચુકાદો: 49 આરોપીઓ દોષિત જાહેર, આવતીકાલે સજા સંભળાવાશે

[ad_1] અમદાવાદ, તા. 08 ફેબ્રુઆરી 2022 મંગળવાર વર્ષ 2008ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં મંગળવારે સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યો છે. અમદાવાદ સીરિયલ બ્લાસ્ટની આ ઘટનામાં 56 લોકોનાં મૃત્યુ અને 240 લોકોને ઈજા થઈ હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટે આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટમાં 49 આરોપી સમગ્ર બ્લાસ્ટના ષડયંત્રમા સામેલ હતા, તે આખરે … Read more

LLMમાં એક વિષયમાં એટીકેટી હોય તો એક જ વિષયની પરીક્ષા આપવી પડશે

[ad_1] – તમામ 6  વિષયોની પરીક્ષા આપવાનો નિયમ એકેડેમીક કાઉન્સિલે બદલ્યો : મંજુરી માટે સિન્ડીકેટને ભલામણ કરી           સુરત નર્મદ યુનિવર્સિટી દ્વારા લો ફેકલ્ટીમાં ચાલતા એલ.એલ.એમ  અભ્યાસક્રમમાં હવે એટીકેટી આવી હોય તો બધા વિષયની પરીક્ષા આપવાની રહેશે નહીં. જે વિષયમાં એટીકેટી આવી હોય તે વિષયની જ પરીક્ષા લેવાનો એકેડમીક કાઉન્સીલમાં નિર્ણય લેવાયો હતો. નર્મદ … Read more

error: Content is protected !!