સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટયું : નવા 24 પોઝિટિવ કેસ
[ad_1] હિંમતનગર તા. 8 સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટયુ છે અને આજે જિલ્લામાં ૨૪ કેસ નોંાયા છે. જયારે ૯૫ દર્દીઓ સારવાર મેળવી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે.ઈડર તાલુકામાં ૧૨, હિંમતનગરમાં ૬, પ્રાંતિજ અને વડાલીમાં ૨-૨, ખેડબ્રહ્મા અને પોશીનામાં ૧-૧ વ્યકિત કોરોના સંક્રમિત બનતા જીલ્લામાં એકિટવ કેસોની સંખ્યા ૨૭૬ પર રહ્યો છે. જિલ્લામાં મંગળવારે ૮ મહિલા … Read more





