સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટયું : નવા 24 પોઝિટિવ કેસ

[ad_1] હિંમતનગર તા. 8 સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટયુ છે અને આજે જિલ્લામાં ૨૪ કેસ નોંાયા છે. જયારે ૯૫ દર્દીઓ સારવાર મેળવી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે.ઈડર તાલુકામાં ૧૨, હિંમતનગરમાં ૬, પ્રાંતિજ અને વડાલીમાં ૨-૨, ખેડબ્રહ્મા અને પોશીનામાં ૧-૧ વ્યકિત કોરોના સંક્રમિત બનતા જીલ્લામાં એકિટવ કેસોની સંખ્યા ૨૭૬ પર રહ્યો છે. જિલ્લામાં મંગળવારે ૮ મહિલા … Read more

શાળાઓમાં ધો.9 થી 12 ના 1.31 લાખ વિદ્યાર્થીઓની આવતી કાલથી પ્રિલીમ પરીક્ષા

[ad_1] હિંમતનગર, તા. 8 શિક્ષણ વિભાગ દ્વારા તા.૧૦ ફેબુ્રઆરી થી ૧૮ ફેબુ્રઆરી દરમિયાન ધો.૯ થી ૧ર ની શાળાઓમાં પ્રિલીમનરી પરીક્ષાના આયોજન માટે આદેશ અપાયા છે. આવતી કાલે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની પ૦૪ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.૯ થી ૧ર ની પ્રિલીમ પરીક્ષા યોજાશે જેમાં ૧,૩૧,૧ર૯ વિદ્યાર્થીઓ સામેલ થશે. પરીક્ષા ઓફલાઈન યોજવાની  સૂચના આપવામાં આવી છે … Read more

હિંમતનગરના રાજેન્દ્રનગર ૫ંથકમાં દિપડાના આતંકથી પાંજરૂ મુકાયું

[ad_1] હિંમતનગર તા. 8 હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દિપડાએ દેખા દેતા પશુઓનુ મારણ કરતા આ પંથકના ખેડુતોમાં ભયની લાગણી ફેલાઈ હતી. દિપડો આ વિસ્તારના ખેડુતો પર હુમલો કરી નુકસાન ન પહોંચાડે તે હેતુસર લોકોની રજુઆતને પગલે આખરે વન વિભાગે પાંજરૂ ગોઠવી તેને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધરાતા ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો છે. … Read more

જિલ્લામાં કોરોની ત્રીજી લહેરમાં સાત દર્દીના મોત નિપજ્યા

[ad_1]  હિંમતનગર, તા. 8 યોગ્ય પ્રમાણમાં વેક્સિનેશન અને લોક જાગૃતિના કારણે કોરોનાની ત્રીજી લહેર અંત તરફ સરકી રહી છે. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ૪૪૬ એક્ટિવ કેસ નોંધાયા છે. વેન્ટીલેટર વગર સંક્રમિતો જંગ જીત્યા હોય તેમ એકપણ દર્દી હાલ વેન્ટીલેટર પર ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. ત્રીજી લહેરમાં ૭ દર્દીના મોત નિપજ્યા છે. ડિસેમ્બરના અંતથી કોરોનાનું … Read more

આરોપીઓને ફાંસી આપો : મોડાસાના મૃતકના પરિવારજનોની માંગણી

[ad_1] મોડાસા,તા. 8 વર્ષ ૨૦૦૮માં અમદાવાદના ૨૧ વિસ્તારોમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાને લઈ ભયનો ઓથાર છવાયો હતો.આ આતંકી ઘટનામાં ૫૪ વ્યક્તિઓના મોત નીપજયા હતા.જેમાં સિવીલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે થયેલા બ્લાસ્ટમાં મોડાસાના ર્ડાકટર દંપતી અને મહિલાના ગર્ભમાં રહેલા બાળક સહિત ૩ ના કરૂણ મોત નીપજયા હતા.ત્યારે ૧૪ વર્ષ પછી મળેલા ન્યાયમાં મોડાસાના આ પરિવારે દોષિત … Read more

મોડાસાની ચાણક્ય વિદ્યાલયના સંચાલક મંડળને ડીઇઓએ નોટિસ ફટકારી

[ad_1] મોડાસા,તા.8 મોડાસાની ચાણક્ય વિદ્યાલયના એક શિક્ષક દ્વારા શાળાના જ છાત્રોને લેશન નહી લાવવા જેવી સામાન્ય બાબતમાં ઢોર માર મરાયો હતો. વિદ્યાર્થીઓની સૂઝેલી પીઠ અને વાલીઓના રોષભર્યા આક્ષેપો બાદ તંત્ર દ્વારા આ ગંભીર પ્રકરણે તપાસ હાથ ધરાઈ હતી અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ શાળાને ગ્રાન્ટ ઈન એઈડ કોડ ૧૯૬૪ ની કલમ-૮ હેઠળ નોટીસ ફટકારતાં જ … Read more

સ્માર્ટ સિટીના બજેટની કડવી વાસ્તવિકતા, અમદાવાદ મ્યુનિ.ના ૪ વર્ષના મંજુર થયેલા બજેટ અને વાસ્તવિક ખર્ચમાં ૪ હજાર કરોડનો તફાવત

[ad_1] અમદાવાદ,મંગળવાર,8 ફેબ્રુ,2022 સ્માર્ટ સિટી,કલીન સિટી વર્લ્ડ હેરીટેજ સિટી સહિતના ટેગ ધરાવતા અમદાવાદ શહેરના વહિવટીતંત્ર અને સત્તાધીશો દ્વારા દર વર્ષે મંજુર કરવામાં આવતા વાર્ષિક બજેટ અને વાસ્તવિક ખર્ચમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે.મ્યુનિ.ના છેલ્લા ચાર વર્ષમાં મંજુર કરવામાં આવેલા બજેટ અને વાસ્તવિક ખર્ચમાં ચાર હજાર કરોડનો તફાવત જોવા મળ્યો છે.વર્ષ-૨૦૧૮-૧૯માં ૬૯૯૦ કરોડનું બજેટ મંજુર … Read more

પ્રાંતિજમાં ઐતિહાસિક ધરોહર સમાન વાવ અને કૂવા લૂપ્ત થવાના આરે

[ad_1] પ્રાંતિજ,તા. 8  પ્રાંતિજમાં ઐતિહાસિક ધરોહર વાવ- કુવા લૂપ્ત થવાને આરેે છે ત્યારે પ્રાંતિજમાં ત્રણ વાવ અને બાવીસ કુવાઓમાંથી હાલ માત્ર એક વાવ અને ત્રણ કુવાઓજ માત્ર નામ પુરતાં જ અસ્તિત્વમાં છે ત્યારે સરકાર દ્વારા તથા સ્થાનિક તંત્ર દ્વારા ઐતિહાસિક ધરોહરની જાળવણી તથા નિભાવ ખર્ચ સહિતની મદદ માટેનો પોકાર ઉઠવા પામ્યો છે. પ્રાંતિજમાં ઐતિહાસિક ધરોહર … Read more

અરવલ્લી જિલ્લામાં કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા

[ad_1] મોડાસા,તા. 8 અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં મંગળવારે કોરોના વિસ્ફોટ થયો હોય એમ એક જ દિવસમાં ૧૫ પોઝિટિવ કેસ સાથે જ જિલ્લામાં કુલ ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયામાં ૧૧૬ વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત થતાં ફફડાટ ફેલાયો હતો.અને પંથક વિસ્તારોમાં છવાયેલી લગ્નસરાની મોસમને લઈ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થશે એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ … Read more

નાના ઉદ્યોગોના ધિરાણના પ્રશ્નોનો ઉકેલ છેલ્લા બજેટમાં અપાયો નથી

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર નાના ઉદ્યોગો માટે બનાવવામાં આવતી વસાહતોમાં પૂરતી માળખાકીય સુવિધા અને વાજબી દરથી ધિરાણ આપવા માટેની નક્કર જોગવાઈ નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટમાં કરવામાં આવી જ ન હોવાની ફરિયાદ નાના અને મધ્યમ ઉદ્યોગોના ફેડરેશન તરફથી કરવામાં આવી છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને વાજબી દરે સમયસર ધિરાણ ન મળતા હોવાથી તેમના વિકાસને વેગ … Read more

error: Content is protected !!