Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પોલીસ આવે કે કલેક્ટર કોઇના દબાણો નહીં તૂટે :મધુ શ્રીવાસ્તવનો હુંકાર

[ad_1] મેં પૈસો લીધો નથી કે ભ્રષ્ટાચાર કર્યો નથી જરોદ ગામમાં દબાણ દૂર કરવાની નોટિસ મળતાં મધુ શ્રીવાસ્તવે ખાતરી આપી કે ‘હું ધારૂં એ કરી શકું છું’ ગાંધીનગર : વાઘોડિયા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દબાણ કરનારા વેપારીઓ કહ્યું છે કે – પોલીસ આવે કે કલેક્ટર, હું કોઇના દબાણ તૂટવા નહીં દઉં. હું ધારૂં એ … Read more

ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ ; કેરી પાક છેલ્લા ત્રણ વર્ષ થી ન આવતા ખેડૂતો ઝાડ કાપવા માંડયા 

સતત પાંચ વર્ષ થી વાતવરણ માં આવેલા પલટા ને કારણે કેરી ગાળા નો સમય પાછળ ઠેલાઈ રહ્યો છે એટલું જ નહીં દર વર્ષે કેરી આંબે ઝૂલતી હોય એજ બરાબર સમયે વરસાદ આવતા અનેક ને નુકશાન થયું વળી જાન્યુઆરી ફેબ્રુઆરી માં પણ ફ્રલાવરીગ ની મૌસમ હોય વાદળ અને પ્રદુષણ ધૂમમ્સ ને કારણે અનેક ઝાડ ઉપર ફ્લાવરિંગ … Read more

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હપ્તા ઉઘરાવે છે : MLA ગોવિંદ પટેલ

[ad_1] આક્ષેપની ગંભીરતાથી તપાસ કરાશે : જોઇન્ટ પોલીસ કમિશનર ભાજપના ધારાસભ્યએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી આક્ષેપો કર્યા : એક કેસમાં રૂ.75 લાખ વસૂલ્યા છે ગાંધીનગર : ગુજરાતમાં પોલીસના ઉચ્ચ અધિકારી સામે ગંભીર પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો છે. વિપક્ષના કોઇ નેતાએ નહીં પણ ખુદ સત્તાધારી ભાજપના ધારાસભ્યએ રાજકોટના પોલીસ કમિશનર સામે હપ્તા વસૂલવાનો અને વસૂલાતનું … Read more

દસ દિવસથી પાણી નહીં મળતા મહિલાઓનો પાલિકામાં હોબાળો

[ad_1] – સુરેન્દ્રનગરના વોર્ડ નંબર- 5માં   – મેઇન લાઇન તૂટી જતાં પાણી વિસ્તાર ઠપ્પ ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી  સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરનાં વોર્ડ-૫માં આવેલા માનવ મંદિર આજુબાજુના વિસ્તારમાં દસ દિવસથી પાણી ન મળતા  મહિલાઓએ નગરપાલીકા કચેરીએ ઘસી જઈને રજૂઆત સાથે હંગામો મચાવ્યો હતો અને ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી આપી હતી.  સુરેન્દ્રનગરના … Read more

મહેસાણા શહેરમાં ખાનગી વાહનોના અડીંગાથી ટ્રાફીક સમસ્યા વકરી

[ad_1] મહેસાણા,તા.5 મહેસાણા શહેરના હાઈવે ઉપર એસટીના પીકઅપ સ્ટેન્ડની બહાર ટ્રાફિકને અડચણરૃપ ખાનગી વાહનોના રોજ અડીંગા લાગી જાય છે. મોઢેરા ચોકડી, રાધનપુર ચોકડી, પાલાવાસણા સર્કલ, ટાઉનહોલ સહિતના વાહનવ્યવહારથી ધમધમતા જાહેર સ્થળોએ મુસાફરોની ગેરકાયદેસર હેરાફેરી કરતાં સંખ્યાબંધ વાહનોની લાઈન લાગે છે. અહીં ટ્રાફિક પોલીસની નાક નીચે એસટી સમાંતર દોડતા ખાનગી વાહનોમાં મુસાફરો ભરવાની પ્રવૃત્તિ બેરોકટોક થાય … Read more

ઉત્તર ગુજરાતમાં તહેવારો અને લગ્નોની સિઝનમાં ફૂલોના ભાવ ડબલ થયા

[ad_1] મહેસાણા,તા.5 ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના ફૂલ બજારોમાં વસંતપંચમીના દિવસે વિવિધ પ્રકારના ફૂલો અને ફૂલહારનુ વેચાણ થયુ હતુ. જેમાં છેલ્લા પાં ંચ વર્ષની સરખામણીએ ગુલાબમાં ૧૨૦ તથા ગલગોટામાં રૃપિયા ૯૦નો વધારો જોેવા મળ્યો છે. ધાર્મિક તહેવારો અને લગ્નોની સિઝનમાં  ફૂલોના ભાવ ડબલ લઇ વેપારીઓ ઉઘાડી લૂંટ કરવાનો મોકો પણ ચુકતા નથી. સામાન્ય દિવસોની … Read more

અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાર નવા એસ્કેલેટરનું ઉદ્ધાટન, મુસાફરોને રાહત

[ad_1] અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022,શનિવાર અમદાવાદ રેલવે સ્ટેશન પર શનિવારે પ્લેટફોર્મ નંબર ૨/૩ અને ૪/૫ ઉપર નવા નાંખવામાં આવેલા ચાર એસ્કેલેટરનું ઉદઘાટન અમદાવાદ પશ્ચિમના સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. ૨.૮૮ કરોડના ખર્ચે નંખાયેલા આ એસ્કેલેટર પર દર કલાકે ૬ હજાર મુસાફરોની અવર-જવર રહેશે. આ સુવિધાથી દિવ્યાંગ, અશક્ત, વૃદ્ધ મુસાફરોને મોટી રાહત મળી રહેશે.  અમદાવાદ રેલવે સ્ટેશન … Read more

નવી દિલ્હીથી મુંબઇ દોડતી ટ્રેનની સ્પીડ વધારવા 450 કરોડ ફાળવાયા

[ad_1] અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022,શનિવાર રેલવે બજેટમાં આ વર્ષે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગને ૧,૬૫૯.૩૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જુના-નવા વિકાસકામોને પુરા કરવા માટે આ રકમ વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષ માટે આપવામાં આવી છે. નવી દિલ્હી-મુંબઇ વચ્ચે  દોડતી ટ્રેનની સ્પીડ મહતમ ૧૬૦ થી ૨૦૦ કિ.મી. પ્રતિ કલાકની વધારવા માટે કરવા પડતા જરૂરી ફેરફાર માટે ૪૫૦ કરોડ રૂપિયા … Read more

અમદાવાદ જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ 33 કેસ નોંધાયા

[ad_1] અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022, શનિવાર અમદાવાદ જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ ૩૩ કેસ નોંધાયા હતા. સૌથી વધુ સાણંદ તાલુકામાં ૨૫ કેસ સામે આવ્યા હતા. દસક્રોઇ તાલુકામાં ૮ કેસ નોંધાયા હતા. સારી બાબત એ છેકે જિલ્લામાં હવે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. શનિવારે ૯ તાલુકામાંથી સાણંદ અને દસક્રોઇને બાદ કરતા બાકીના તમામ તાલુકાઓમાંથી એકપણ કોરોના સંક્રમણનો કેસ … Read more

વસ્ત્રાલમાં મહેસુલ ભવન પાસેનું તળાવ નર્કાગારમાં ફેરવાઇ ગયું

[ad_1] અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022, શનિવાર વસ્ત્રાલ મહેસુલ ભવનની બાજુમાં આવેલો ખુલ્લો પ્લોટ તળાવમાં ફેરવાઇ ગયો છે. લીલી, જંગલી વનસ્પતિ, મચ્છર-માંખી, ગંદકી અને અસહ્ય દુર્ગંધ તેમજ કેમિકલ અને મેડિકલ વેસ્ટથી તળાવ ખદબદી રહ્યું છે. રિંગરોડને અડીને સર્વિસ રોડ પાસે આવેલ આ તળાવ માથાનો દુખાવો બન્યો છે. આજુબાજુમાં રહેતા લોકો, રાહદારીઓ, વાહનચાલકો પરેશાન છે. વસ્ત્રાલને પૂર્વમાં મોડલ … Read more

error: Content is protected !!