Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદ જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ 33 કેસ નોંધાયા

On: February 6, 2022 2:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022, શનિવાર

અમદાવાદ જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ ૩૩ કેસ નોંધાયા હતા. સૌથી વધુ સાણંદ તાલુકામાં ૨૫ કેસ સામે આવ્યા હતા. દસક્રોઇ તાલુકામાં ૮ કેસ નોંધાયા હતા.

સારી બાબત એ છેકે જિલ્લામાં હવે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. શનિવારે ૯ તાલુકામાંથી સાણંદ અને દસક્રોઇને બાદ કરતા બાકીના તમામ તાલુકાઓમાંથી એકપણ કોરોના સંક્રમણનો કેસ જોવા મળ્યો નહતો.

જિલ્લામાં હાલમાં કોરોનાના ૨૩૫ એક્ટીવ કેસ છે. જિલ્લામાં કોરોનાકાળમાં કુલ ૯,૨૭૧ કેસ કોરોના સંક્રમણના સામે આવ્યા છે. જેમાંથી ૧૦૦ લોકોના મોત થઇ ચૂક્યા છે. સારી બાબત એ છેકે ૮,૯૩૬ લોકો સાજા થયા છે.

  જિલ્લામાં ત્રીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા ૨૯,૮૨૪ થઇ છે. બાળકોની વાત કરીએ તો ૬૦,૭૧૭ બાળકોએ પ્રથમ રસીનો ડોઝ અને ૨૩,૧૨૧ બાળકોએ બીજી રસીનો ડોઝ લઇ લીધો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!