Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ખાતરના ભાવ વધારાથી જિલ્લાના 1.88 લાખ ખેડૂતોને ફરીવાર બોજ

[ad_1] હિંમતનગર, તા. 3 ખાતર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રો-મટીરીયલ્સના ભાવમાં વૈશ્વિક વધારો થયા પછી જિલ્લામાં પણ એન.પી.એ. ખાતરમાં સતત વધી રહેલા ભાવ વધારાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. માત્ર ૮ મહિનામાં જ બોરી દીઠ રુ ૮પ૦ નો વધારો ખેડૂતો માટે અસહ્ય થઈ પડતાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ૧.૮૮ લાખથી વધુ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી … Read more

રોડ પર ભૂંડ આવી જતાં બે બાઈક વચ્ચે ટક્કર : 1નું મોત અને બે વ્યકિતને ઈજા

[ad_1] મહેસાણા,તા.3 મહેસાણા જિલ્લાના ઊંઢાઈથી શોભાસણ રોડ પર સાંજના સુમારે એકાએક ભૂંડ વચ્ચે આવી જતાં બે મોટરસાયકલ ટકરાયા હતા.સર્જાયેલા અકસ્માતમાં એક વ્યકિતનું કેનાલના પાણીમાં તણાઈ જવાના કારણે મોત થયું હતું. જયારે બે શખસોને ઈજા થતાં સારવાર માટે વડનગર સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધાનેરાના નાના મેડાગામના વતની અને છંલ્લા નવેક વર્ષથી વડનગરની તુલસી સોસાયટીમાં રહેતા અશોક … Read more

સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન સામેના બાવળ દૂર કરી રસ્તો બનાવવાની માંગણી

[ad_1] – રેલવે સ્ટેશન આવનારા મુસાફરોને પડતી હાલાકી દૂર થશે – અહીંથી સીધા 80 ફૂટના રસ્તાને જોડતો નવો માર્ગ બનાવી શકાય  સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન સામે બાવળોનું અડાબીડ જંગલ નજરે પડે છે. રેલ્વે તંત્ર તેમની જમીનમાંથી ગરીબોને જે રીતે ખદેડી મુકે છે તે રીતે બાવળોને વહેલીતકે કપાવી નાખે તેવી લાગણી ને માંગણી છે.  સુરેન્દ્રનગર … Read more

હોનારત ટાળવા સળગતુ ટેન્કર દૂર લઇ જનાર ડ્રાઇવર પોતે ભડથુ થયો

[ad_1] – ચોટીલા હાઈવે ઉપરનો બનાવ – અકસ્માત બાદ ખાદ્ય તેલ ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળી : બનાવમાં એકનો આબાદ બચાવ સુરેન્દ્રનગર : ચોટીલા-લીંબડી હાઈવે ઉપર અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગતા ટેન્કર ચાલક બળીને ભડથુ થઈ ગયો હતો.  ચોટીલાથી એક કિ.મી. દુર હાઈવે ઉપર રાત્રિના સમયે ખાદ્યતેલ ભરેલુ ટેન્કર આગળ જતા વાહન સાથે અથડાતા ટેન્કરમાં … Read more

પૂર્વ અમદાવાદમાં આજે ફૂટવેર બજારો બંધ રહેશે

[ad_1] અમદાવાદ,તા.03 જાન્યુઆરી 2022,સોમવાર અમદાવાદમાં આજે મંગળવારે ફૂટવેરના તમામ વેપારીઓ એક દિવસ બંધ રાખીને ૧૨ ટકા જીએસટીનો વિરોધ કરશે. ફૂટવેર પર પાંચ ટકાથી વધારીને સીધી ૧૨ ટકા જીએસટી લાદી દેવાના સરકારના નિર્ણયનો પુરજોશમાં વિરોધ કરાશે.પૂર્વ અમદાવાદમાં મોટાપાયે ફૂટવેરનો ઉદ્યોગ છે. તમામ બજારો બંધ રહેશે. સોમવારે કાલુપુરમાં કાલુપુર ફૂટવેર એશોસિએશનની બેઠક યોજાઇ હતી. જેમાં અમદાવાદની તમામ … Read more

સુરતમાં વધુ 28 વિદ્યાર્થીઓને કોરોનાઃ સ્કૂલો અને જે તે ક્લાસ બંધ કરાવાયા

[ad_1] વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા 269ના સેમ્પલ લેવાયા ઃ વેસુમાં એક જ પરિવારના ચાર સભ્યો સંક્રમિત થતા કલસ્ટર         સુરત, સુરતમાં આજે પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો તેમાં પણ 28 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવ્યું છે. મ્યુનિ. તંત્રએ કોરોના પોઝીટીવ  વિદ્યાર્થી આવ્યા છે તેમાંથી કેટલીક સ્કુલ બંધ કરાવી તો કેટલીક સ્કુલના ક્લાસ બંધ કરાવ્યા … Read more

ગોવામાં ન્યૂ યર ઉજવણી કરીને આવેલા પ્રવાસીઓથી સંક્રમણનું જોખમ વધ્યું

[ad_1] અમદાવાદ,સોમવાર ગુજરાતમાં કોરોના અને તેના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ક્રિસમસ, થર્ટી ફર્સ્ટની ઉજવણી કરીને ગુજરાત પરત ફરનારાઓ પર ચાંપતી નજર નહીં રાખવામાં આવતાં પણ રાજ્યમાં આવનારા દિવસોમાં કોરોના-ઓમિક્રોનના કેસ વધી શકે છે તેવી દહેશત છે. ક્રિસમસથી ન્યૂ યર સુધી ગોવામાં દેશ-વિદેશના પ્રવાસીઓના ધામા હતા. ૩૧ ડિસેમ્બર બાદ ગોવામાં કોરોનાના … Read more

બર્થ-ડે ઉજવી આવતા પાંચ યુવક-યુવતીનો કરફ્યૂ ભંગ

[ad_1] રાજપથ ક્લબ પાસે કાર અટકાવી કાર્યવાહી સિંધુભવન રોડ ઉપર મધરાતે આવતી કારમાંથી ત્રણ શખ્સો દારૂની મહેફિલ માણીને આવતા પકડાયા અમદાવાદ : રાત્રી કરફ્યૂ ચાલી રહ્યો છે ત્યારે વસ્ત્રાપુર પોલીસે કડક ચેકીંગ શરૂ કર્યુ છે. રાજપથ ક્લબ પાસે મોડીરાતે કાર અટકાવી બર્થ-ડેમાંથી આવતા પાંચ યુવક – યુવતી સામે કાર્યવાહી કરાઈ છે. જ્યારે, સિંધુ ભવન રોડ … Read more

કોવિડના નિયમોનો ભંગ કરતી સ્કુલ-કૉલેજ, ટયુશન ક્લાસીસ સામે આકરા પગલાં ભરાશે

[ad_1] મોટાભાગની સંસ્થાઓમાં નિયમપાલન થતું ન  હોવાથી વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધ્યાનું મ્યુનિ.નું નિરીક્ષણ ઃ કાર્યવાહીની સૂચના અપાઇ         સુરત, સુરતના કોરોનાના કેસમાં વિદ્યાર્થીઓની સતત વધતી જતી સંખ્યા વાલીઓ સાથે તંત્ર માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે.  વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધવા પાછળ કેટલીક સ્કુલ અને ટયુશન ક્લાસીસમાં નિયમોનું પાલન થતું હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે પાલિકા … Read more

સુરત માટે આગામી 45 દિવસ મહત્વનાઃ કાળજી ન રખાય તો ગંભીર દર્દીઓ વધશે

[ad_1] ઓમિક્રોન માઇલ્ડ લક્ષણોના ચેપની માન્યતામાં રહેશો તો  હોસ્પિટલમાં ખસેડવા પડે તેવા દર્દીઓની સંખ્યા વધશે ઃ મ્યુનિ. કમિશ્નર         સુરત, સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ રોકેટ ગતીએ આગળ વધી રહ્યાં છે તેમાં પણ આગામી ૪૫ દિવસ સુરત  માટે ઘણાં જ મહત્વના બની રહેે છે. સુરતીઓ પુરતી કાળજી નહી રાખે તો બીજી લહેરની જેમ ગંભીર … Read more

error: Content is protected !!