Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા પ્રદૂષણના મુદ્દે સ્થાનિક રહેવાસીઓનો ઉગ્ર વિરોધ

[ad_1] – સ્થાનિક વોર્ડ નંબર બે અને ચાર ના કોર્પોરેટરો ની આગેવાનીમાં સ્થાનિક રહેવાસીઓનું મહા પાલિકાની કચેરી માં હલ્લાબોલ – ‘કંપની ભગાવો, પ્રદુષણ અટકાવો’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરાતાં મહાપાલિકાની કચેરી ના ગેટ બંધ કરાયા જામનગર, તા. 03 જાન્યુઆરી  જામનગરના ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ને લઈને સ્થાનિક … Read more

વડોદરા: મોટરસાયકલ ના નુકસાન ની રકમ માંગતા યુવક પર બે વ્યક્તિ દ્વારા હુમલો

[ad_1] વડોદરા, તા. 03 વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર પાસે આવેલી અમરદીપ હોમ્સ માં રહેતા કરમદીપ પ્રતાપ સિંઘ રાજની મોટર સાયકલને ટેમ્પોની ટક્કર વાગતા નુકસાન થયું હતું તે બાબતે નજીકમાં રહેતા ઈશ્વર ભાવેશ પ્રજાપતિ અને રાજેન્દ્ર જગદીશ પ્રજાપતિ સાથે ઝઘડો થયો હતો તેમાં બંનેએ ભેગા થઈ કર્મ દીપ પ્રતાપ સિંઘ રાજ પર હુમલો કરી ઈજા … Read more

વડોદરા: જાતિ વિરુદ્ધ હલકી કક્ષાના ઉચ્ચારણો કરી યુવકનું અપમાન કરનાર સામે ફરિયાદ

[ad_1] વડોદરા, તા. 03 વડોદરા ગોત્રી વિસ્તારના દીનદયાળ નગર માં અનુસૂચિત જાતિના યુવકને હલકી કક્ષા ના જાતિના ઉચ્ચારણ કરી અપમાન કરનાર અન્ય એક વ્યક્તિ સામે લક્ષ્મીપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે જે અંગે લક્ષ્મીપુરા પોલીસનાં પી.આઇ એ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોત્રી દીન-દયાળ નગરમાં રહેતા તુષાર રામજીભાઈ પરમાર પીયા ટોકીઝ પાસે આવેલા પેટ્રોલ … Read more

વડોદરા: ઇકો ગાડી ભાડે લેવાના બહાને બારોબાર વેચી દઇ ઠગાઈ

[ad_1] વડોદરા, તા. 03  વડોદરા ના વાઘોડિયા વિસ્તારમાં આવેલી શ્રીજી ધામ અને સૂર્ય નગર સોસાયટીમાં રહેતા બે વ્યક્તિએ ઇકો ગાડી ભાડે લેવાના બહાને બારોબાર વેચી દીધી હોય અથવા ગીરવે મૂકી વાઘોડિયા તાલુકાના નુરપુરી ગામના રહેવાસી સાથે ઠગાઇ કર્યાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વાઘોડિયા તાલુકાના નુરપુરી ગામના રહેવાસી રાહુલ વિજય બારીયા નામના યુવકે પોતાના … Read more

વડોદરાની અશોક રાજે અને રોયલ સ્કૂલ ના બે વિદ્યાર્થી કોરોના ગ્રસ્ત થતાં કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં

[ad_1] વડોદરા, તા. 03 વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી પ્રિન્સ અશોક રાજે સ્કૂલ અને આજવા રોડ સ્થિત રોયલ સ્કૂલ ના બે વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એક્શન માં આવ્યું છે. વૈશ્વિક મહામારી કોરોનાએ કોઈપણ જૂથમાં સંક્રમિત થવાની શક્યતા છોડી નથી. ઓફલાઈન સ્કૂલ શરૂ થવા સાથે દિનપ્રતિદિન શાળામાં અભ્યાસ કરતા … Read more

વડોદરામાં ટીનેજર્સ રસીકરણ અભિયાનનો સોખડાથી થયેલો પ્રારંભ

[ad_1] વડોદરા તા. 03  વાલીઓને કાળજી લઈને 15 થી 18 વર્ષની ઉંમરના ટીનેજર્સને કોરોના રસી મૂકવાના અભિયાનનો આજથી પ્રારંભ કરાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના સોખડા ગામે શેઠ જગાજી વિદ્યાલય ખાતેથી જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં તરુણોને કોરોનાની રસી મૂકવાના આરોગ્ય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે વાલીઓને તા.૩1/12/2૦૦7 પહેલાં જન્મેલા અને 15 થી 18 … Read more

કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનને મજૂરી કામ બાબતે પિતાએ ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસો ખાધો

[ad_1] જામનગર, તા. 0૩ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા એક શ્રમિક યુવાને પ્રેમ લગ્ન કર્યા પછી કોઈ કામ કરતો ન હોવાના કારણે પિતાએ ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને … Read more

જામનગરમાં ભીડભંજન મહાદેવ મંદિરની ફૂટપાથ પરથી એક અજ્ઞાત વયોવૃદ્ધ નો મૃતદેહ મળી આવ્યો

[ad_1] – જી.જી.હોસ્પિટલમાં થી બેશુદ્ધ અવસ્થામાં કોઈ રીક્ષા ચાલક ફૂટપાથ પર મૂકી ગયા હોવાનું અનુમાન: પોલીસ દ્વારા ઊંડી તપાસ  જામનગર તા.0૩ જામનગર માં ભીડભંજન મહાદેવ મંદિરના ઓટલા પરથી ગઈકાલે સાંજે 6૦થી 65 વર્ષની વયના એક ઇજાગ્રસ્ત એવા વયોવૃદ્ધ પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનો પોલીસે કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને તેની ઓળખ માટેની કાર્યવાહી … Read more

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા 98 વર્ષીય વૃદ્ધ મહિલાનું પોતાના ઘેર બેશુદ્ધ બન્યા પછી અપમૃત્યુ

[ad_1] જામનગર, તા. 0૩  જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય વૃદ્ધ મહિલાનું પોતાના ગેર એકાએક બેશુદ્ધ બની ગયા પછી મૃત્યુ થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા માણેકબેન પ્રેમજીભાઈ પરમાર નામના 98 વર્ષીય વૃદ્ધ મહિલા કે જે ઓ ગઈકાલે રાત્રે પોતાના … Read more

જામનગર શહેરમાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા: ત્રણ મહિલા સહિત 21 શખ્સોની અટકાયત

[ad_1] જામનગર, તા. 03 જામનગર શહેરમાં ગઈકાલે મોડી સાંજે પોલીસે જુદા-જુદા ત્રણ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડયા છે, અને ત્રણ મહિલાઓ સહિત 21શખ્સોની અટકાયત કરી લીધી છે. જેમાં ગંજીપાનાનો જુગાર અંગે બે દરોડા પાડવામાં આવ્યા છે, જ્યારે ચકલી પોપટ ના જુગાર અંગે નો ત્રીજો દરોડો પાડવામાં આવ્યો છે. જામનગરના ગોકુલ નગર નજીક દલવાડી નગર શેરી … Read more

error: Content is protected !!