Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નાનાપોઢા થી કપરાડા સુધીના માર્ગ નું રૂપિયા ૬ કરોડ નું ટેન્ડર મંજુર 

કુંભઘાટમાં કોન્ક્રીટ રોડ બનાવવામાં આવશે એ પૂર્વે લોકોને પડતી અગવડ દુર થાય તે માટે રોડ નું રીસરફેસિંગ કરી ડામર રોડ ટૂંક સમયમાં બનશે  છેલ્લા કેટલાક સમય થી નાનાપોઢાં કપરાડા માર્ગ અત્યંત બિસ્માર બનતા લોકોની હાલત કફોડી બની હતી અને રોજીંદા આવતા જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે સમગ્ર બાબતે વલસાડ જીલ્લા સાંસદ દ્વારા દિલ્હી ખાતે રજૂઆત … Read more

પારડી ખડકી બ્રિજ ઉપર પેસેન્જર ભરી જતી લકઝરી બસમાં લાગી ભીષણ આગ

અમદાવાદ થી મુંબઇ જતી ભાગ્ય લક્ષ્મી ટ્રાવેલ્સ ની લકઝરી બસમાં આગ લાગતા દોડધામ મચી ગઇ જોકે આગ લાગવા પૂર્વે તમામ પેસેન્જરો ને નીચે ઉતારી લેવાતા મોટી જાનહાની ટળી આમદાવાદ થી પેસેન્જર ભરી ને મુંબઇ તરફ જતી ભાગ્ય લક્ષ્મી ટ્રાવેલ્સ ની લકઝરી બસ પારડી ના ખડકી રેમન્ડ બ્રિજ ઉપર પહોંચ્યા બાદ અચાનક પાછળના ટાયર માં અવાજ … Read more

ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું બાળકને જન્મ આપ્યા બાદ મોત

મૃતક ના પરિવારજનોએ તબીબો ઉપર લગાવ્યા આક્ષેપ મૃતક મહિલાની બોડી ન સ્વીકારવા સાથે કર્યો હોબાળો આદિવાસી આગેવાન કલ્પેશ પટેલ પણ સ્થળ ઉપર પહોંચ્યા કપરાડા તાલુકાના માંડવા ગામે લગ્ન કરેલ અને મૂળ ધામણી ગામની મહિલા કવડાળ સુમિત્રા બેન ને પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનો 108 એમ્બ્યુલન્સ માં ધરમપુર સ્ટેટ હોસ્પિટલ માં પ્રસુતિ માટે લઈ આવ્યા હતા જ્યાં … Read more

ઉદવાડાના હળપતિ પરિવારના મોભીનું મોત થતા મળ્યો પ્રધાન મંત્રી જીવન જ્યોત વીમા યોજનામાં રૂપિયા 2 લાખની રકમનો લાભ 

ઉદવાડા ખાતે રહેતા હળપતિ અશ્વિનભાઈ શંકરભાઇ એ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્રધાન મંત્રી જનધન ખાતું ખોલાવ્યું હતું એટલુંજ નહિ તેમણે પ્રધાન મંત્રી જીવન જ્યોત વીમા યીજના માં પણ પ્રીમિયમ ભર્યું હતું જોકે હાલમાં જ અશ્વિન ભાઈ નું આકસ્મિક અવસાન તારીખ 28 સપ્ટેમ્બર 2023 ના રોજ થતા તેમના પરિવાર માં શોકની લાગણી ફેલાઇ હતી જોકે સમગ્ર … Read more

લેખક ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તકની બીજી આવૃત્તિ માત્ર બે મહિનામાં લોન્ચ થઈ

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી અને લેખક વિરલ દેસાઈએ જૂન મહિનામાં ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ નામે અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તક લોન્ચ કર્યું હતું, જે પુસ્તકને વાચકો દ્વારા અત્યંત બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. એ કારણે વિરલ દેસાઈના પુસ્તકની માત્ર બે મહિનામાં બીજી આવૃત્તિ પ્રકાશિત કરવી પડી હતી, જેનું વિમોચન સુરતના સ્પેશિયલ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. પોતાના … Read more

Kuche7: સુરતમાં તેના સ્ટેનલેસ સ્ટીલ મોડ્યુલર કિચન સાથે ઉત્તેજના અને વિશિષ્ટતા લાવે છે

Kuche7 સ્ટેનલેસ સ્ટીલ મોડ્યુલર કિચનની દુનિયામાં જાણીતી બ્રાન્ડ છે. કંપનીએ હમણાં જ તેના નવા સાહસની જાહેરાત કરી છે, જે તેની સેવાઓ સુરત, ગુજરાતમાં લાવશે. ભારતના બહુવિધ શહેરોમાં મજબૂત હાજરી સાથે, સુરતમાં વિસ્તરણ કરવાનો બ્રાન્ડનો નિર્ણય આધુનિક અને ઉચ્ચ-ગુણવત્તાવાળા રસોડા ઓફર કરવાની તેની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેના નવીન સ્ટેનલેસ સ્ટીલ મોડ્યુલર કિચન માટે જાણીતું, Kuche7 … Read more

કલામંદિર જ્વેલર્સે 18 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદ માં ગુજરાતના સૌથી મોટા શોરૂમનું ઉદઘાટન કરશે

કલામંદિર જ્વેલર્સ હવે અમદાવાદમાં…, 18 ઓક્ટોબરથી જ્વેલરીના ભવ્ય શોરૂમનો શુભારંભ અમદાવાદ (ગુજરાત) [ભારત], 10 ઓક્ટોબર: અમદાવાદમાં દાગીના ના શોખીનો ને એક ભેટ મળવાની છે, કારણ કે ગુજરાતના સૌથી મોટા જ્વેલરી સ્ટોર – કલામંદિર જ્વેલર્સ, 18 ઓક્ટોબર, 2023ના રોજ તેના પાંચમા અને સૌથી ભવ્ય શોરૂમનું ઉદ્ઘાટન કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ભવ્ય પ્રસંગ  ગ્રાહકોને સમૃદ્ધિ … Read more

પૂજ્ય મોરારી બાપૂએ બરસાનામાં રામકથાનો શુભારંભ કર્યો

બરસાના, 17 ઓક્ટોબર, 2023: આજથી શરૂ થયેલા નવરાત્રીના પર્વ સાથે આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ દિવ્ય રાધાજી માટે વ્રજ ભૂમિના પવિત્ર શહેર બરસાનામાં રામકથાનો શુભારંભ કર્યો છે. બાપૂએ તેમના પ્રવચનની શરૂઆત કરતાં કહ્યું કે રાધા, એક આદિ શક્તિ એટલે કે ભગવાનની મૂળ ઉર્જા છે, તેઓ અકથનીય, નિતાંત અવર્ણિયા (સંપૂર્ણ રીતે અવર્ણનીય) છે. તેમણે કહ્યું કે … Read more

જર્મની સ્થિત યુફિઝીઓ કંપની વલસાડને પોતાનું વડું મથક બનાવી 80 દેશોમાં સેવા આપી રહી છે

વલસાડ: ભારતના હૈદરાબાદ, બેંગલોર કે મુંબઇને આઇટી હબ મનાતા આવ્યા છે, પરંતુ હવે આઇટી કંપનીઓ નાના શહેરને પસંદ કરી રહી છે. જોકે, વલસાડની આઇટી કંપની યુફિઝીઓએ વલસાડને પોતાનું વડું મથક બનાવ્યું અને આવા નાના ટાઉનથી આ કંપનીએ વિકાસની હરણફાળ ભરી 80 થી વધુ દેશોમાં પોતાની સેવા વિસ્તારી છે. આ સાથે તેમણે દુબઇમાં પોતાની એક બ્રાન્ચ … Read more

વાપી રાસ રમઝટમાં ખેલૈયા પ્રથમ દિવસે મન મૂકી ઝુમ્યા

ચલાં નાં ભાઠેલા પાર્ટી પ્લોટ માં શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ સિઝન-૭ નું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ નાં પ્રથમ દિવસે માં જગદંબા ની ભાવિક ભક્તોએ આરતી કરી ધન્યતા અનુભવી હતી. આરતી બાદ ખેલૈયાઓ અને માં નાં ભક્તો એ રાષ્ટ્રગીત ગાયું હતું. અહીંયા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દમણ, પોલીસ ઇન્સ્પેક્ટર વાપી ટાઉન અને કોમેડિયન સૂરજ ત્રિપાઠી … Read more

error: Content is protected !!