Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નાનાપોઢા એ પી એમ સી ચૂંટણીમાં ભાજપની પેનલ નો ભવ્ય વિજય

શ્રી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ નાનાપોઢા ની ચૂંટણી ગઈ કાલે શુક્રવાર ના રોજ આયોજિત કરવામાં આવી હતી જેમાં 99.34 ટકા મતદાન નોંધાયું હતું જેની મતગતરી આજે સવારે 9 વાગ્યે થી આરંભ થયો હતો જેમાં 6 રાઉન્ડ ના અંતે ભાજપ પ્રેરિત પેનલ નો ભવ્ય વિજય નોંધાયો હતો જેમાં કોને કેટલા મતો મળ્યા જે માટે જુઓ વિગત … Read more

કપરાડામાં બાબરખડકમાં આવેલી કંપનીમાં ભીષણ આગ

અચાનક આગ લાગતા દોડધામ મચી કંપનીમાં રાખેલા માલસામાન ને નુકશાન કપરાડા તાલુકાના બાબર ખડક ગામે આવેલ જીવન ધારા એન્ટર પ્રાઈઝ નામની કમ્પનીમાં મોડી સાંજે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી આગ એટલી ભીષણ હતી કે ઊંચે આકાશ માં ઉઠેલ આગની જ્વાળા અને ધુમાડા ને લઈ દૂર દૂર સુધી આગ ને જોઈ શકાતી હતી કંપનીમાં … Read more

વાપીમાં શ્રીજી ઇવેન્ટ દ્વારા સતત 7 માં વર્ષે  રાસ રમઝટ નવરાત્રી મહોત્સવ 2023નું આયોજન

ખેલૈયાઓ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કરી જાણીતા ઓરકેસ્ટ્રા બેન્ડના સથવારે બોલાવશે રાસ-ગરબાની રમઝટ વાપીમાં ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ સિઝન-7 નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે શ્રીજી ઇવેન્ટના આયોજક સમીર પટેલ, DJ રોકી એન્ડ ધ ફાઇન ટ્યુનર્સ ઓરકેસ્ટ્રા બેન્ડના રાકેશ અસાર, ઇવેન્ટ … Read more

કપરાડા મોટી પલ્સણ જતી બસના ચાલક માટે 108 બની દેવદૂત 

તારીખ 08.10.23 નાં રોજ રાત્રિ નાં 08.07 વાગે  મોટી પલસાણ  જતી બસ માં ફરજ બજાવતા કન્ડક્ટર ની  તબિયત અચાનક લથડતાં (ખરાબ) બસ માં ફરજ બજાવતા ડ્રાઈવર દ્વાર 108 ને કોલ કરીને મદદ માગી આ કોલ 108 વલસાડ જિલ્લા ની નજીકની એમ્બ્યુલન્સ શહુડા ને મળતા 108 એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા EMT પ્રવિણ વણોલ અને પાઇલોટ વિજય … Read more

મોરારી બાપુએ મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં  ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસ ના પ્રચારક મોરારી બાપુ એ રવિવારે મોરબીમાં સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લઈને ભારત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. મોરારીબાપુની રામકથા મોરબીમાં આવેલ કબીરધામ પાસે ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે ગઈકાલથી શરૂ થઈ હતી. રવિવારે સવારે 10:00 કલાકે મોરબીમાં ચાલી રહેલી રામકથાના સ્થળે મોરારી બાપુ, કબીરધામના મહંત … Read more

હરિયાળી ક્રાંતિના પ્રણેતા સ્વામીનાથનને એસઆરકેના પાંચ હજાર કર્મચારીઓએ પાઠવી શ્રધ્ધાંજલિ

Srk પરિવારના મોભી ગોવિંદ ધોળકિયાએ સંતોકબા માનવ રત્ન એવોર્ડ સમયે સ્વામીનાથન સાથે પસાર કરેલા સમયની યાદો વાગોળી સુરત: ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવનાર પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના પ્રણેતા સ્વ.એમ.એસ. સ્વામીનાથનને આજરોજ સુરતના અગ્રણી ડાયમંડ પરિવાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના પાંચ હજારથી વધુ કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.  Srk પરિવારના મોભી … Read more

error: Content is protected !!