Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નાનાપોઢા ચાર રસ્તા ઉપર પડેલા ખાડા કેમ અદ્રશ્ય થઈ ગયા

મુખ્ય પ્રધાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તેમજ રાજ્ય પાલ શ્રી વિશેષ ખેડૂત શિબિર માં આવનાર હોય બે માસથી માર્ગમાં પડેલા ખાડા  બપોર બાદ અદ્રશ્ય થઈ ગયા ત્રણ માસ થી લોકોની વ્યથા ના સમજતું વહીવટી તંત્ર અચાનક મુખ્ય પ્રધાન આવનાર હોય બ્રહ્મજ્ઞાન થયું હોય એમ જણાય આવ્યું વલસાડ જિલ્લામાં 77 માં સ્વાતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડ … Read more

ધરમપુરના મરઘમાળ ગામે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી કરાઈ 

આજ રોજ ” મારી માટી મારો દેશ ” કાર્યક્રમ અંતર્ગત ધરમપુર તાલુકાના મરઘમાળ ગ્રામ પંચાયત ખાતે વિવિધ કાર્યક્રમ નું આયોજન થયું.જેમાં નદીકિનારે વીર શહીદો નું સ્મારક ખુલ્લું મુકવામાં આવ્યું. વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમજ ગામ ના આર્મી માં સૈનિક ની સેવા કરી નિવૃત થયેલા કમલેશભાઈ,ભૂપેશભાઈ,સ્વ :સુરેશભાઈ ( રંજનબેન )નું સાલ ઓઢાડી સમ્માન કરવામાં આવ્યું. આ સાથે … Read more

પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું ગુજરાતમાં તલગાજરડા ખાતે સફળ સમાપન

તલગાજરડા, મહુવા, 8 ઓગસ્ટ : પૂજ્ય મોરારીબાપુ દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં આવ્યું હતું. કેદારનાથના પવિત્ર પર્વતોથી શરૂ કરીને સોમનાથના દરીયા કિનારા સુધી 12,000 કિ.મી. લાંબી યાત્રા 18 દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓને આધ્યાત્મિકતા અને આત્માની શોધની યાત્રાની અનુભૂતિ … Read more

વન અધિકાર જંગલ જમીન અપીલની ધરમપુરના ત્રણ ગામોની ૨૫૦ ફાઈલ સરકારમાં છેલ્લા ૧૦ વર્ષ થી પેડીંગ ?

અનેક સ્થળે રજુઆતો કરી ને થાકેલા જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન નિર્મળાબેન જાદવે આદિવાસી દિવસના કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાને લખિતમાં રજૂઆત કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે ધરમપુરના લાલ ડુંગરી ખાતે આવેલા ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાને નિર્મળા બેન જાદવે લખિતમાં અરજી હાથો હાથ આપી સરકારમાં છેલ્લા ૧૦ વર્ષ … Read more

બાળકોને પુસ્તકાલય તરફ વળવા અનોખો અભિગમ

15 ઓગષ્ટે ચિત્ર સ્પર્ધાનું થશે ચાર સ્થળે આયોજન આગામી 15 ઓગષ્ટ સ્વતંત્ર દિન નિમિતે વિદ્યાર્થીઓ તથા યુવાનોને પુસ્તકાલય તરફ વાળવા ઉમિયા વાંચન કુટીર તથા સાકાર વાંચન કુટીર મુકામે ” પુસ્તક પ્રદર્શન” તથા “ચિત્રકામ સ્પર્ધા” યોજાશે.ભારત દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ તથા યુવા પેઢીને મોબાઈલનું વળગણ છોડાવી પુસ્તકાલય તરફ વાળવા માટે રોટરી ક્લબ ઓફ વાપી રિવર સાઇડ, … Read more

બુલેટ ટ્રેનની ચાલતી કામગીરી દરમ્યાન એલ એન ટી કંપનીના પ્લાન્ટ માંથી લોખંડની ચોરી કરનાર ઝડપાયા

એલ સી બી એ 2,32000 નો મુદ્દમાલ કબ્જે કરી ભંગાર લેનાર સહિત 4 ને દબોચી લીધા,પ્લાન્ટ માંથી ચોરી કરી બાલદા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચોરેલ મુદ્દમાલ સંતાડી રાખ્યો હતો જે બાદમાં ભંગાર વાળને ત્યાં લઈ જવાયો હતો વલસાડ એલ સી બી એ પારડીના બાલદા ખાતે ચાલી રહેલ બુલેટ ટ્રેનની કામગીરી માં કામ કારી રહેલ એલ એન્ડ … Read more

મોટાપોઢામાં સર્પદંશના દર્દી માટે 108 એમ્બ્યુલન્સ બની સંજીવની સમાન 

આજ રોજ સાંજે 18:49 કલાકે અમને મોટાપોઢા ગામનો કોલ મળ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે 50 વર્ષ ના અબ્દુલ ભાઈ વદુડભાઈ  ચૌધરી ને સર્પદંશ ની ઘટના બની હોય . કોલ મળતાની સાથે જ (Nanapondha)108 ની ટીમ ના ઈએમટી ઊર્મિલાબેન ગાયકવાડ અને પાયલોટ નરેન્દ્રભાઈ પટેલ  મોટાપોઢા ગામ માં જવા નીકળી ગયા હતા. સ્થળ પર પહોંચ્યા બાદ … Read more

વાપીના મોરાઈ ખાતે નિર્માણઆધીન બ્રીજની ગડરનો એકભાગ ખસી પડ્યો , કોઈ જાનહાની નહિ

વાપી નજીકમાં આવેલા મોરાઈ નજીક રેલ્વે ફાટક ઉપર બની રહેલા નિર્માણઆધીન રેલ્વે ઓવર બ્રીજની ગડરનો એક ભાગ  કોઈ કારણસર તૂટી પડી વહેલી સવારે બનેલી ઘટનામાં કોઈ જાનહાની બની નથી.  હાલ પડેલી ગડરને હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે વાપીના મોરાઈ રેલ્વે ફાટક ઉપર છેલ્લા કેટલાક સમય થી નિર્માણ આધીન રેલ્વે ઓવર બ્રીજના કુલ ૬ ગડર … Read more

શુ તમે પણ રૂપિયા 499 ભરી પોષ્ટ માં 10 લાખનો વીમો લીધો છે ?ના!! તો આજે જ લઇ લો..થશે આટલા ફાયદા 

ઇ શ્રમ પોર્ટલ ઉપર નોંધાયેલા શ્રમયોગીઓ માટે નજીવા દરે ઇન્શ્યોરન્સ ,ઇન્ડિયા પોષ્ટ વિભાગ દ્વારા માત્ર રૂપિયા 499 વાર્ષિક ભરી 10 લાખ સુધીનું વીમા કવર મેળવી શકાય છે  સરકાર દ્વારા શ્રમયોગીઓને સુરક્ષિત ભવિષ્ય પ્રદાન કરવા માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હાલ અમલમાં મુકવામાં આવી છે આ યોજના પોસ્ટ ઓફિસ દ્વારા હાલ અમલીકરણ કરાય છે જેને લઈને … Read more

અસંખ્ય અકસ્માતોનો પોઇન્ટ બનનાર છરવાડા ક્રોસિંગ ઉપર અંડરપાસ બ્રિજ ખુલ્લો મુકાતા હાશકારો 

7.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે છરવાડા રોડ અંડર પાસ બ્રિજ જે લોકોને હવે પછી ઉપયોગી નીવડશે અને વાપી હાઇવે પર થતા અકસ્માતો ઓછા થશે.. નેશનલ હાઇવે નંબર 48 ઉપર વાપીના છરવાડા ક્રોસિંગ ઉપર છેલ્લા પાંચ વર્ષમાં 400 થી વધુ અકસ્માતો સર્જાઈ ચૂક્યા હતા સરવાળાથી આસોપાલવ રોડ તરફ જતા અનેક લોકો હાઇવે ક્રોસ કરતી વેળાએ … Read more

error: Content is protected !!