Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આગામી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે” 2જી ડિસેમ્બર 2022ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

“ભગવાન બચાવે” એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતાઅણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જીવિત કરવાના મિશન પર એકસાથે કામ કરે છે. આ ફિલ્મડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી રમુજી રોલર કોસ્ટર રાઈડ છે અને સૌથી અગત્યની વાત, આ ફિલ્મમાં એવામધ્યમ વર્ગીય લોકો માટે સંદેશ છે જે હંમેશા લોન, ક્રેડિટ કાર્ડ … Read more

રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસંશા પામેલી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ને ભારતના સિનેમાઘરોમાં પ્રસ્તુત કરશે.

સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવા માટે તૈયાર છે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન પર રિલીઝ થશે. આ … Read more

વીર ઈશાનું સીમંતને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

હલકી ફુલકી કોમેડી અને દરેકના જીવનને સ્પર્શતી વિષય વાર્તા સાથેની ફિલ્મ… ૯ સપ્ટેમ્બરના શુક્રવારે રિલીઝ થનારી પારિવારિક કોમેડી ફિલ્મ ‘વીર ઈશા નું સીમંત’ નું પ્રેમિયેર ગુરુવારે અમદાવાદમાં રાખવામાં આવ્યું હતું. ફિલ્મ લોકોની આગળ રજુ થતાં જ પોતાના વિષયના લીધે ચર્ચાનો વિષય બની ગઈ છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશી અભિનીત, નીરજ જોષી દિગ્દર્શિત અને ધ્રુવિન … Read more

ધરમપુર વલસાડ રોડ ઉપર નિલગીરીનું ઝાડ પડતા વાહન વ્યવહારને થઈ અસર

ધરમપુર સ્વામી નારાયણ સ્કૂલ રામવાડી પાસે વલસાડ માર્ગ ઉપર આજે આવી રહેલ આવીરત  વરસાદ ને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા છે તો પવન સાથે આવેલ વરસાદને પગલે ધરમપુર વલસાડ મુખ્ય માર્ગ ઉપર મોટું નીલગીરી નું મહાકાય વૃક્ષ પડતા ભારે વાહનો માટે આવગમન બંધ થઈ જતા વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી વરસાદને પગલે મુખ્ય … Read more

ચારધામની યાત્રાપર ગયેલ વાપી અંબે માતા મંદિરના પૂર્વ પૂજારીનું હૃદય રોગના હુમલાથી ગંગોત્રી નજીક નિધન

વાપી અંબે માતા મંદિરના પૂર્વ પૂજારી જેઓ ટુર લઈ ચારધામ ગયા હતા જ્યાં ગંગોત્રીથી 20 કિમિ પેહલા રોકાણ કર્યું હતું જ્યાં હૃદય રોગ નો હુમલો થતા તેમનું નિધન થયું છે જેને લઈ પરિજનો અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી પ્રવર્તી છે . વાપીમાં જી આઈ ડી સી અંબે માતા મંદિરના પૂર્વ પૂજારી નિલેશ ઓઝા જેઓ નીલકંઠ … Read more

સત્તા પક્ષના ઉમેદવાર માટે હાર નું કારણ બનશે આ ચાર મુદ્દાઓ

ધારાસભ્યની દોડમાં ઉભા રહેનારાઓ ધ્યાન રાખજો નહિ તો પ્રજા વચ્ચે જઈને જવાબ આપવાના પડશે ભારી આગામી દિવસમાં ધારાસભ્યની ચૂંટણી જાહેર થાવની તૈયારી છે ત્યારે તમામ પક્ષો બહુમત મેળવવા એમકેન વાયદા વચનો ની લ્હાણી કરી રહ્યા છે પરંતુ એક માધ્યમ વર્ગીય પરિવારને શુ રાહત આપી શકે એ અંગે કોઈએ વિચાર્યું તો નથી જ અને અમલ માં … Read more

સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

નેટવર્ક ટેકલેબ ઈન્ડિયા પ્રા.લિ. દ્વારા પાવર ફેક્ટર અને વીજળીના બચત ઉપર પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા ઉપસ્થિત ઉદ્યોગકારોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી વાપીઃ ગત તા.૦૭-૦૯-૨૦૨૨ના રોજ વાપી સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં નેટવર્ક ટેકલેબ ઇન્ડિયા પ્રા. લિ. દ્વારા પાવર ફેક્ટર અને વીજળીના બચત ઉપર … Read more

ધરમપુરના વર્તમાન ધારાસભ્યના ગામ કાકડ કૂવામાં આમ આદમી પર્ટીમાં 250 લોકો જોડાયા

ચૂંટણીના પડઘમ હવે નજીક છે ત્યારે દરેક રાજકીય પાર્ટી મતદારોને પોતાની તરફ અકર્ષવા માટે સામ દામ દંડ ભેદ સંપૂર્ણ રીતે પ્રચાર કાર્યોમાં જોતરાઈ ગઈ છે ત્યારે ધરમપુર માં પણ આમ આદમી પાર્ટીનો ધીમી ગતિએ પગ પેસરો જોવા મળી રહ્યો છે ત્યારે કાકડકુવા ગામે તાજેતરમાં આમ આદમી પાર્ટીની એક મિટિંગ મળી હતી જેમાં 250 લોકો એ … Read more

અમૃતકાલના પ્રકલ્પ સાથે ગ્રીનમેન વિરલ દેસાઈ ઉજવી રહ્યા છે ‘ટ્રી ગણેશા’ 

જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ પાછલા અનેક વર્ષોથી ‘ટ્રી ગણેશા’ નામે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે, જે મહોત્સવના કેન્દ્રમાં ગણેશજીની ભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવના પણ મુખ્યત્વે હોય છે. એ અંતર્ગત આ વર્ષે વિરલ દેસાઈએ ‘અમૃતકાલ’ના પ્રકલ્પ સાથે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ની થીમ પર ‘ટ્રી ગણેશા’નું આયોજન કર્યું છે.  ‘ટ્રી ગણેશા’ના આ … Read more

error: Content is protected !!