Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ

 રસ્તા , કમ્પાઉન્ડ વોલ , નાળા , પેવર બ્લોક , જાહેર શૌચાલય નાળા ગટર , બાંકડા , સ્મશાનભૂમિ , પ્રોટેક્શન વોલ , પીવાના પાણીની પાઈપલાઈન , રેનબસેરા , હેન્ડપંપ , વિગેરે સામુહિક સુવિધાના કુલ ૯૨ કામો રૂ .૨૧૭.૭૭ લાખના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આજે એમ એમ એસ એમ હાઈસ્કૂલના પટાંગણમાં … Read more

મોડેલ સ્કૂલ માલનપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીકરવામાં આવી

9મી ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ ના ભાગરૂપે તા – 08/08/2022 ના  સોમવારના રોજ’ મોડેલ સ્કૂલ ,માલનપાડામાં “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવામાં આવી. જેમાં,  મુખ્ય મહેમાન તરીકે ગોકુલભાઈ એમ પટેલ (  પ્રાથમિકશિક્ષક સંઘ ના પ્રમુખ ,ભૂતપૂર્વ આચાર્યશ્રી.) જેઓ ઉપસ્થિત રહયા હતા સાથે અતિથિ વિશેષ મહેમાનો અરવિંદભાઇ પટેલ( નિવૃત શિક્ષક, આદિવાસી સાહિત્ય લેખક) તથા જયેશભાઈ પટેલ (પલ્લવ પ્રિંન્ટર,ધરમપુર … Read more

વાપી ડુંગરા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

તાજીયા પર્વની ઉજવણીના ભાગ રૂપે બેઠકનું થયું આયોજન તારીખ 9 ઓગસ્ટના રોજ આવી રહેલી તાજિયાના તહેવારની ઉજવણીના ભાગરૂપે વાપી ડુંગરા પોલીસ મથક ખાતે આજે ડુંગરા પોલીસ મથકના પીઆઈ વીડી મોરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજીયા જુલુસ ને લઈ તેમ જ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવે તે અંગે … Read more

પૂ.મોરારીબાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસને “વ્યાસ એવૉર્ડ” અર્પણ

રામાયણ અને મહાભારત ટીવી સિરિયલના નિર્માતાના પ્રતિનિધિઓ સહિત કુલ 9ને એવોર્ડથી નવાજ્યા પૂ. મોરારીબાપુ દ્વારા દર વર્ષે રામચરિત માનસ શ્રીમદ ભાગવતજી તથા વાલ્મિકી રામાયણના વિદ્વાનો અને આ ક્ષેત્રમાં સેવા પ્રદાન કરનાર સંસ્થાઓની વિશિષ્ટ રીતે વંદના કરવા તુલસી એવોર્ડ, વ્યાસ અને વાલ્મિકી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જેમાં ધરમપુરના ભગવતાચાર્ય શરદભાઈ વ્યાસને પણ આ “વ્યાસ એવોર્ડ”થી … Read more

હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે શ્રી બજરંગ સેના

૧૩થી ૧૫મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ જોડાઈ પોતાના ઘરો પર તિરંગા લહેરાવશે સુરત: દેશને આઝાદી મળ્યા ને 75 વર્ષ પૂર્ણ થતાં દેશમાં સમગ્ર વર્ષ ને આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર હર ઘર તિરંગા અભિયાનની ઘોષણા કરવામાં … Read more

વાપી બલિઠા હાઇવે પર કોસ્મેટિક ભરી જતી ટ્રક પલટી ચાલકને ઈજાઓ

વાપી નેશનલ હાઈવે 48 પર સવારે બંધ કન્ટેનર નંબર એચઆર 67 બી 6608નો ચાલક વારિસ ખાન કોસ્મેટિકનો સામાન ભરીને હરિદ્વારથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો, જે સવારે એક્સલ ટાઈ સળિયાને નુકસાન થતાં કન્ટેનર બેકાબૂ બની ગયું હતું. ગટર પર પલટી મારી ગઈ હતી.ડ્રાયવરને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી, તેનો બચાવ થયો હતો, જે જગ્યાએ … Read more

વિરક્ષેતમાં બે બાળકીના ફૂડ પોઇઝનિંગ થી મોતનો મામલો

પણ આવું ભોજન તેમણે કેમ આરોગવું પડ્યું ? ગરીબી કે મજબૂરી ?? કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં આજે પણ બે સમયનું ભોજન મેળવવુ હોય તો પરિવારના મોભીએ સવારે 2 વાગ્યે ઉઠીને વાપી કે પારડી જી આઈ ડી સીમા જવું પડે છે અને સાંજે ઘરે આવતા રાત્રે 10 વાગી જાય છે ત્યારે પરિવારના મોભી ને મજૂરી પેટે … Read more

વાપી 108ની ટીમે ઈમાનદારી અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

અકસ્માતમાં ઇજા પામેલા યુવકના 53 હજાર જેટલી રોકડ રકમ પરિવારને પરત કરી  વાપી અંબેમાતા મંદિર પાસે ગાર્ડન નજીકમાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક બાઈક સવારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવા 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવતા વાપી એમ્બ્યુલન્સ ઉપર ફરજ બજાવતા પાયલોટ હિતેશ ભાઈ રાઠોડ અને ઇ એમ ટી ચંદ્રાવતી બેન પટેલ … Read more

આઈઆઈએફડીના ઇન્ટીરિયર એક્સીબીશન અરાસા ઔર ફેશન એક્સીબિશન ગાબાનો આરંભ

સુરત. જાણીતી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડીઝાઇનિંગ દ્વારા શહેરના આંગણે ઇન્ટીરિયર અને ફેશન એક્સિબીશન નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી  વેસુ જી. ડી.ગોયેંકા રોડ સ્થિત રીગા સ્ટ્રીટ ખાતે આરંભ થયો છે. ઉદ્ઘાટન પ્રસંગે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલ અને કોર્પોરેટર રશ્મિ સાબુ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આઈઆઈએફડીના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરી … Read more

ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને ગ્રીન રેલવે સ્ટેશનનો રેકોર્ડ એનાયત થયો

ઉધના જંક્શન રેલવે સ્ટેશનને ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તરીકે ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જ્યાં પ્રતિષ્ઠિત ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને ‘ગ્રીન રેલવે સ્ટેશન ફોર ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શન’નો રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉધના સ્ટેશન દેશ, એશિયા અને દુનિયાનું સૌથી પહેલું ગ્રીન રેલવે સ્ટેશન … Read more

error: Content is protected !!