આવતીકાલથી ખોરવાશે સૌરાષ્ટ્રનો રેલ વ્યવહાર, આટલી ટ્રેનો થશે રદ્દ

[ad_1] – સિંધાવદર સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે 11 માર્ચ સુધી રેલ યાતાયાતને અસર થશે રાજકોટ, તા. 05 માર્ચ, 2022, શનિવાર  રાજકોટ ડિવિઝનના સિંધાવદર સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે 6 માર્ચ, 2022 થી 11 માર્ચ, 2022 સુધી રેલ યાતાયાતને અસર થશે. શ્રી અભિનવ જેફ, સિનિયર ડીસીએમ, રાજકોટ ડિવિઝનના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર … Read more

જામનગર શહેર યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ. આઈ. દ્વારા બહેનો માટે નિશુલ્ક સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કેમ્પ યોજાયો

[ad_1] જામનગર તા. 05 માર્ચ, 2022 જામનગર શહેર  યુવા કોંગ્રેસ તેમજ એનએસયુઆઇ દ્વારા મહિલાઓ પર થતા હુમલાના બનાવને લઇને શહેરની મહિલાઓ આત્મા સુરક્ષિત બને તેના ભાગરૂપે નિઃશુલ્ક સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર શહેરની જુદી-જુદી શાળા- કોલેજોની વિદ્યાર્થીનીઓ સહિતના 150થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો, તેઓને સેલ્ફ ડિફેન્સની પ્રાથમિક ટ્રેનિંગ આપવામાં … Read more

જામનગરમાં ચાંદીબજાર વિસ્તારમાં ટ્રાફિક શાખા અને ટોઇંગ વાહનની ટીમ દ્વારા ભેદભાવની નીતિ સામે ચાંદી બજારના વેપારીઓ ખફા

[ad_1] જામનગર તા,05 માર્ચ, 2022  જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં ટ્રાફિક શાખા દ્વારા અવારનવાર વાહનો ટોઈંગ કરવામાં આવે છે.તેમજ અન્ય વિસ્તારોમાં ક્યાં જ્યાં ચાંદીબજાર કરતાં પણ વધુ ટ્રાફિક હોય છે, ત્યાં આ રીતની કામગીરી આટલા પ્રમાણમાં કરવામાં આવતી ન હોય જેથી પોલીસની ભેદભાવ વાળી નીતિ રીતિના અનુસંધાને ચાંદીબજાર વેપારી એસોસિએશન તેમજ ત્યાંના સોની વેપારીઓ દ્વારા આજરોજ … Read more

વસ્ત્રાપુર: વૈભવ લક્ષ્મી મંદિરમાંથી માતાજીના ઘરેણાંની ચોરી, દસ દિવસ બાદ પૂજારીએ કરી ફરિયાદ !

[ad_1] અમદાવાદ, તા. 05 માર્ચ 2022 શનિવાર વસ્ત્રાપુરના ગોયલ ઇન્ટરસિટીની સામે આવેલા વૈભવ લક્ષ્મી મંદિરમાંથી માતાજીના ઘરેણાંની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા પણ દસ દિવસ સુધી આ મામલે કોઇ ફરિયાદ થઈ ન હતી.જોકે શહેર પોલીસે કેટલાક શંકાસ્પદ તત્વોને અટક કરતા અનેક ચોરી અને ચેન સ્નેચિંગના બનાવોની વિગત બહાર આવતા આ મામલે શુક્રવારે ફરિયાદ નોંધાઈ … Read more

જમીન પચાવી લેવાની પ્રવૃત્તિ ડામતો સુધારા ખરડો વિધાનસભામાં પસાર

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શુક્રવાર ગુજરાતમાં જમીન પચાવી પાડવાની ભૂમાફિયાઓની પ્રવૃત્તિને ડામી દેવા માટે લેન્ડ ગ્રેબિંગ એમેન્ડમેન્ટ એક્ટ આજે ગુજરાત વિધાાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ અગાઉ કોન્ગ્રેસી ધારાસભ્ય પૂંજાભાઈ વંશને સાત દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાના સ્પીકરના નિર્ણય સામેના વિરોધમાં કોન્ગ્રેસે ગૃહત્યાગ કર્યો હોવાથી કોન્ગ્રેસ તરફથી આ મુદ્દે કોઈપણ રજૂઆત કરવામાં આવી નહોતી. … Read more

રાજ્યમાં લગ્નનોંધણી ઓનલાઈન કરવા તજવીજ,રાજકોટમાં હાલ દંપતિઓ હેરાન

[ad_1] બજેટમાં જોગવાઈ, તંત્ર સક્ષમ છતાં મનપાએ સેવા ઓનલાઈન ન કરી હવે આરોગ્ય શાખામાં રોજ 60થી 70  લગ્નનોંધણી છતાં એક પણ  ક્લાર્ક  જ નથી! બે ડેટા એન્ટ્રી ઓપરેટરો પણ આઉટસોર્સિંગના રાજકોટ, : રાજકોટ મહાપાલિકાએ બજેટમાં બે વર્ષ પહેલા જોગવાઈ કરી, જાહેરાત કરી અને મનપાનો કોમ્પ્યુટર વિભાગ આ માટે પૂરતો સજ્જ છતાં હજુ સુધી લગ્નનોંધણી ઓનલાઈન … Read more

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના મામલે ગુડ ફ્રાઇડે

[ad_1] – સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો શુન્ય જામનગર તા,4 માર્ચ, 2022 જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે શુક્રવારનો દિવસ ગુડ ફ્રાયડે સાબિત થયો છે. અને કોરોનાના કેસનો આંકડો ફરીથી શૂન્યનો થયો છે. જામનગર શહેરમાં પરમદીને ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. પરંતુ ગઇકાલે શુક્રવારે કોરોનાના એક પણ કેસ નોંધાયો ના હોવાથી કોરોનાનો આકડો ફરીથી શૂન્યનો થયો … Read more

જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

[ad_1] જામનગર,તા.5 માર્ચ, 2022 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ દ્વારા જામનગરમાં નીલ કમલ સોસાયટી પાછળ આવેલી વાણંદ જ્ઞાતિ વાડીમાં આવતીકાલે રવિવારે સવારે ૯.૩૦થી બપોરે ૧ વાગ્યા સુધી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વ રોગ નિદાન કેમ્પ માં સ્ત્રી રોગ, બાળ રોગ, ચામડીના રોગો, આંખ તથા દાંતના રોગનું નિદાન નિષ્ણાત … Read more

જામનગર નજીક દરેડમાં જુગાર અંગે દરોડો: ચાર ગંજીપા પ્રેમીઓ ગિરફતાર

[ad_1] જામનગર, તા.05 માર્ચ,2022 જામનગર નજીક દરેડમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરેડ વિસ્તારમાં પટેલ શેરીના નાકેથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી … Read more

ભરૂચના સાંસદ મામલતદાર સાથેના અશોભનીય વર્તન બાબતે જામનગર જિલ્લા રેવન્યુ કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતર્યા

[ad_1] જામનગર, તા.5 માર્ચ, 2022 ભરૂચના સાંસદ દ્વારા કરજણ તાલુકાના મામલતદાર તથા નાયબ મામલતદાર સાથેના અશોભનીય વર્તન બાબતે સમગ્ર ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓમાં વિરોધ વંટોળ જોવા મળ્યો હતો, જેના અનુસંધાને જામનગર જિલ્લાના ૨૫૦થી વધુ કર્મચારીઓ તેમજ ૧૨ જેટલા મામલતદારો આજે એક દિવસ માટે માસ સી.એલ. પર ઉતરી ગયા હતા, અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચના … Read more

error: Content is protected !!