જામનગરના વિપ્ર યુવાનની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં દંપતીની અટકાયત: અન્ય ત્રણની શોધખોળ

[ad_1] જામનગર તા 3 માર્ચ ,2022 જામનગરમાં સુભાષ બ્રિજ નજીક ભારતવાસ વિસ્તારના ગઇરાત્રે એક વિપ્ર યુવાનની હત્યા નિપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં એક દંપતી સહિત પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરાયા પછી પોલીસ દ્વારા આરોપી દંપતીની અટકાયત કરી લેવાઇ છે, જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચલાવાઈ રહી છે. જામનગરમાં સેન્ટ્રલ બેન્ક મઠફળી વિસ્તારમાં રહેતા અને હાલ કચ્છ … Read more

સ્ત્રીઓની ઘટી રહેલી સંખ્યા ના કારણે સાટા પદ્ધતિથી લગ્ન વધ્યાઃ હાઇકોર્ટ

[ad_1] અમદાવાદ, શુક્રવાર પત્નીના પરિવારે વિખૂટાં કરેલા એક યુગલનું મિલન કરાવ્યું છે. પ્રેમસંબંધના કારણે લગ્ન કરનારા આ યુગલ વિશે યુવતીના પરિવારને જાણ થઇ ત્યારે સામે આવ્યું હતું કે તેમની દીકરીના પતિને કોઇ બહેન ન હોવાથી સાટા પદ્ધતિથી પોતાના દીકરાના સામસામા લગ્ન થઇ શકશે નહીં. આ કારણોસર યુવતીને પરિવારે ઘરમાં રાખતા પતિ દ્વારા હેબિયસ કોર્પસની રિટ … Read more

વિસનગરમાં પરણિત યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

[ad_1] વિસનગર, તા.4 વિસનગરમાં એક પરણીતાએ ઘરમાં પંખા ઉપર દુપટ્ટો બાંધી ટુંપો ખાઈ આત્મહત્યા કરતા સુખી સંપન્ન પરિવારના ઘરમાં બનેલા બનાવથી ચકચાર જાગી છે. યુવતીના પિતાની ફરિયાદ આધારે પોલીસે સાસરીયા વિરુધ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. વિસનગરની શેરડીનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ પુનમચંદ પંચાલના પુત્ર દિપકકના લગ્ન કૈયલની  દ્રષ્ટી સાથે એક … Read more

મા અંબાના પ્રાગટયથી લઈ 51 શક્તિપીઠના ઈતિહાસ ભાવિકો લેશરથી નીહાળશે

[ad_1] પાલનપુર, તા.4 ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ અંબાજી આવતા ભક્તો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગબ્બર ગોખ પર હવે ૫૧ શક્તિપીઠનું મહત્વ તેમજ અંબાજી માં અંબાના પ્રાગટયથી લઈને તેમના ઇતિહાસની કહાની લેસર કિરણો દ્વારા ગબ્બર પર જોઈ શકાશે. જેમાં રાત્રી દરમિયાન લેસર કિરણોના મદદ દ્વારા માતાજીનો … Read more

મ્યુનિ.તંત્રની સાત ઝોનમાં કાર્યવાહી, પ્રોપર્ટી ટેકસને લગતી ૧૪૩૦ અરજીઓનો એક જ દિવસમાં નિકાલ

[ad_1]         અમદાવાદ,શુક્રવાર,4 માર્ચ,2022 પ્રોપર્ટીટેકસને લગતી વિવિધ પ્રકારની અરજીઓના સ્થળ ઉપર નિકાલ માટે મ્યુનિ.તંત્રે સાત ઝોનમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજયો હતો.સાત ઝોનમાં કુલ મળીને ૨૩૨૯ અરજીઓ મળતા ૧૪૩૦ અરજીઓનો એક જ દિવસમાં નિકાલ કરાયો હતો.નામ ટ્રાન્ફર માટે સૌથી વધુ ૮૯૯ અરજી મળી હતી. મ્યુનિ.દ્વારા શુક્રવારે સાત ઝોનમાં પ્રોપર્ટીટેકસ સંબંધી ફરિયાદોના સ્થળ ઉપર નિકાલ … Read more

બાડાના ગ્રામજનોએ કંપનીને ગૌચર જમીન આપવા મુદ્દે વિરોધ કર્યો

[ad_1] મુંદરા,તા.૪ કચ્છમાં જમીનો પર ભુમાફિયાઓ કબ્જો કરી બેઠા છે બીજીતરફ સરકાર કંપનીઓને ગૌચરો ફાળવતી જતી હોવાથી પશુાધન ધરાવતા ગામડાઓ મુશ્કેલીમાં મુકાયા છે. આજે બાડાવાસીઓએ ગૌચર,વન્ય, ખરાબા જેવી જમીનો કંપનીઓને આપવા સામે સખ્ત વિરોધ નોંધાવ્યો હતો.  લોકોએ જણાવ્યું હતું કે, બાડા ગામમાં ૨૭૧૫ પશુાધન સામે માત્ર ૩૦૫ એકર જમીન છે  , જે ત્રીજા ભાગની જ … Read more

યુક્રેનથી બે વિદ્યાર્થીઓ ભુજ પરત ફર્યા, હજુ અન્ય ૯ છાત્રો પહોંચશે

[ad_1] ભુજ, શુક્રવાર યુક્રેનની પ્રવર્તમાન યુદ્ધ પરિસિૃથતિમાંથી ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા ‘ હેઠળ આજરોજ ભુજ ખાતે સ્વગૃહે પરત ફરેલા મેડીકલના વિદ્યાર્થીઓ રાજ માધુકાન્ત ગોર અને  મલેક ઇશા અમીનભાઇ સાથે કચ્છ મોરબીના સાંસદવિનોદભાઈ ચાવડાએ સાંત્વના  ગોિ કરી હતી તેમની સાથે ભુજના નગરપતિ અને અગ્રણીઓ ઉપસિૃથત હતા. ‘ઓપરેશન ગંગા’ હેઠળ પોલેન્ડાથી રાજ ગોર અને રોમાનિયાથી ઈશા … Read more

મ્યુનિ.દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ,૧૨ માર્ચે અમદાવાદમાં ખેલ મહાકુંભ-૨૦૨૨નો વડાપ્રધાન મોદી આરંભ કરાવશે

[ad_1]         અમદાવાદ,શુક્રવાર,4 માર્ચ,2022 અમદાવાદ મ્યુનિ.દ્વારા ૧૨ માર્ચથી શરુ થઈ રહેલા ખેલ મહાકુભ-૨૦૨૨ માટે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે શરુ થનારા ખેલ મહાકુંભનો આરંભ કરાવશે.આ માટે મ્યુનિ.ના  ઉચ્ચ અધિકારીઓએ સ્ટેડીયમ પહોંચી તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. કોરોના મહામારી બાદ બે વર્ષ બાદ રાજયમાં ખેલ … Read more

કોટવિસ્તારમાં જોખમાતુ લોકોનું આરોગ્ય,ચાંદી ગાળવાની ભઠ્ઠીઓમાં વપરાતા જલદ કેમિકલના કારણે આર.સી.સી.રોડ પર અસર

[ad_1]          અમદાવાદ,શુક્રવાર,4 માર્ચ,2022 અમદાવાદના કોટ વિસ્તારમાં ચાલી રહેલી ચાંદી ગાળવાની ભઠ્ઠીઓના કારણે કોટ વિસ્તારમાં રહેતા લોકોના જાહેર આરોગ્ય ઉપર સતત જોખમ વધી રહ્યુ છે.આ ભઠ્ઠીઓમાં વપરાતા જલદ કેમિકલના કારણે આર.સી.સી.રોડ ઉપર પણ અસર થઈ રહી છે.આમ છતાં મ્યુનિ.ના હેલ્થ વિભાગ તરફથી આ ભઠ્ઠીઓ બંધ કરાવવાને બદલે આંખ આડા કાન કરવામાં આવી … Read more

બનાસકાંઠામાં મહેસુલી કર્મચારીઓ પેનડાઉન કરી માસ સીએલ પર ઉતર્યા

[ad_1] પાલનપુર તા.4 ભરૃચના સાંસદે ખનીજ ચોરી મામલે જાહેરમાં મામલતદારને ગાળો બોલી અપમાનિત કરતા વિવાદ સર્જાયો છે. જેમાં રાજ્યમાં મહેસુલી કર્મચારી મહા મંડળ દ્વારા સાંસદને માફી માંગવાની માંગ સાથે આંદોલન શરૃ કર્યું છે. જેના ભાગ રૃપે બનાસકાંઠાના મહેસુલીકર્મીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી જઇને વિરોધ દર્શાવ્યો હતો. ભરૃચ ભાજપના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને … Read more

error: Content is protected !!