જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક હોટલ સંચાલક દંપતી પોતાના ત્રણ સંતાનો સાથે લાપત્તા બની જતાં ભારે ચકચાર

[ad_1] – છેલ્લા દસ દિવસથી સમગ્ર પરિવાર લાપત્તા બની જતાં સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કરાવાઈ: આર્થિક સંકળામણ કારણભૂત જામનગર, તા. 21 માર્ચ 2021  જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર નવાનગર શેરી નંબર -5માં રહેતા એક હોટેલ સંચાલક દંપતી પોતાના ત્રણ સંતાનો સાથે એકાએક લાપતા બની ગયા હતા. જેઓની શોધખોળ પછી ક્યાંય પત્તો નહીં … Read more

10 કોલેજોના 69 ડોકટરોની GMERS વડનગરમાં બદલી

[ad_1] વડનગર, તા. 21 માર્ચ 2022 સોમવાર રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં કથળતી આરોગ્યસંભાળ પ્રણાલીના અન્ય એક ઉદાહરણમાં 10 મેડિકલ કોલેજોના કુલ 69 ડોકટરોને મહેસાણાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ GMERS વડનગરમાં આ સપ્તાહની શરૂઆતમાં નેશનલ મેડિકલ કમિશન (NMC)ના નિરીક્ષણ પહેલા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અનેક કોલેજોમાંથી ડોકટરો અને સ્ટાફને તપાસ હેઠળની એક જ મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવા … Read more

હનમતમાળ ગામે ધરમપુર તાલુકાના પૂર્વ વિસ્તાર ની  ટી 20  ગ્રામ્ય ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ  નુ ઉદ્ઘાટન થયું 

ધરમપુર તાલુકાના અંતરિયાળ એવા હનુમંતમાળ ગામે ટી 20 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું થયું ભવ્ય આયોજન 15 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન ગણેશ ભાઈ બિરારી અને આસપાસ ના ગામના અગ્રણીઓ દ્વારા કરાયું હતું 32 જેટલી ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લેશે  આદિવાસી વાધ્ય તારપુ ને માદળ ના તાલે મહેમાનો નું સ્વગાત કરવમાં આવ્યું હતું … Read more

ગ્લોબલ સિંધુ સમિટ 2022ને શુભેચ્છાઓ પાઠવતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ: ભારતીય સિંધુ સભા, ગુજરાત યુવા ટીમ દ્વારા આગામી 10 એપ્રિલ, 2022ના રોજ અમદાવાદ ખાતે સૌપ્રથમ એવી ઐતિહાસિક ગ્લોબલ સિંધુ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમિટમાં દેશ-વિદેશમાંથી સિંધી સમાજના વિવિધ અગ્રણીઓ, બિઝનેસમેન, નિષ્ણાંતો હાજર રહેશે. ભારતભરમાં સિંધુ સમાજના આ અનન્ય કહી શકાય તેવા ભવ્ય કાર્યક્રમ માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પાઠવી … Read more

જામનગર તાલુકાના જામ વણથલી ગામના એક દલિત યુવાનનો બે માથાભારે શખ્સના ત્રાસથી કંટાળી ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત

[ad_1] -પોલીસે બંને આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ તેમજ આપઘાતની દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુનો નોંધ્યો: બન્નેની અટકાયત જામનગર તા 21 માર્ચ 2022  જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા એક દલિત યુવાને પોતાના જ ગામના બે માથાભારે શખ્સોના ત્રાસના કારણે ટ્રેન હેઠળ પડતું મુકી દઇ ધુળેટીના દિવસે આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે રેલવે પોલીસે બંને માથાભારે શખ્સો … Read more

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા પાલની શાળાને મોડેલ ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવાશે

સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા પાલની ખુશાલદાસ વનમાળીભાઈ પાલવાળા શાળાના વિદ્યાર્થીઓને બેન્ચ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઑફિસર પુનીત નૈયર તેમજ સુરતના કોર્પોરેટર નિલેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. જે કાર્યક્રમમાં ગ્રીનમેન દ્વારા ખુશાલદાસ વનમાળીભાઈ પાલવાળા શાળાને દત્તક લઈ તેને પર્યાવરણીય મુલ્યો સાથે ગ્રીન સ્કૂલ બનાવવાની જાહેરાત થઈ હતી.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને … Read more

અમદાવાદઃ બાપુનગરમાં ખેલાયો ખૂની ખેલ, જમાઈએ કરી સાસુની હત્યા

[ad_1] – સાસુએ દીકરીને તેમની મોકલવાની ના પાડતા જમાઈ ઉશ્કેરાયો અને હત્યા કરી નાખી અમદાવાદ, તા. 21 માર્ચ 2022, સોમવાર  અમદાવાદના બાપુનગરમાં જમાઈએ જ સાસુની હત્યા કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે નાના-મોટા ગુનામાં સંડોવાયેલા પતિએ પિયર આવેલી પત્નીની જાણ બહાર પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પતિએ … Read more

જામનગર તાલુકાના મુંગણી ગામમાં તેમજ લાલપુરના નવી પીપર ગામે જુગાર અંગે બે સ્થળે દરોડા

[ad_1] – ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી બે મહિલાઓ અને સાત પુરુષો સહિત 09 પત્તાપ્રેમી પકડાયા જામનગર, તા. 21  જામનગર તાલુકાના મુંગણી ગામમાં તેમજ લાલપુર તાલુકાના નવી પીપર ગામમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડયા હતા, અને બે મહિલા તથા 7 પુરુષ સહિત 09 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ … Read more

વડોદરા: અમારા ગ્રાહકોને બીજી દુકાને કેમ મોકલો છો તે મુદ્દે બે દુકાનદારો બાખડ્યા

[ad_1] વડોદરા, તા. 21  વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા શ્રીનાથજી માર્કેટ ખાતે રેડીમેડ ગારમેન્ટની દુકાન ધરાવતા બે વેપારીઓ ગ્રાહકની તકરાર બાબતે બાખડતાં એક દુકાનદારે બીજા દુકાનદાર ઉપર હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે હુમલાખોર ત્રિપુટી ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતો અમિત અમરનાણી શ્રીનાથજી માર્કેટ … Read more

SBIની ભરતીમાં સ્થાનિકોને તક આપવાની માંગ સાથે આવેદન પત્ર

[ad_1] વડોદરા, તા. 21  વડોદરા શહેરના પ્રબુધ્ધ નાગરિકો દ્વારા તાજેતરમાં એસબીઆઇ બેન્કમાં ક્લાર્કની ભરતીમાં સ્થાનિકોને અન્યાય થતો હોવાના મામલે તથા ભરતી કૌભાંડ મુદ્દે દેશના વડાપ્રધાન ને રજૂઆત કરવા આજે કલેક્ટરશ્રીની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિયેટ્સ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) એડમિનિસ્ટ્રેશન નં. CRPD/CR/2021-22/09 અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્લાર્કની પરીક્ષા … Read more

error: Content is protected !!