મહેસાણાના લીંચમાં ગાંધીનગરના યુવકે ગોળીબાર કરતાં પરિવાર ભયભિત

[ad_1] મહેસાણા,તા.21 મહેસાણા તાલુકાના લીંચ ગામમાં ઘરની પાસે આવેલા પ્લોટ ખાલી કરવાના મુદ્દે બે પરિવારો વચ્ચે તકરાર થઈ હતી.જેમાં મામલો બીચકતાં ગાંધીનગરના એક યુવકે બંદુકમાંથી એકાએક ગોળીબાર કરતાં ભયનો માહોલ છવાયો હતો.દિવાલે અથડાયેલી ગોળાના ગન પાવડરથી દંપતીને ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરીને લાંઘણજ પોલીસ મથકે પાંચ શખસો સામે ગુનો દાખલ કરવામાં … Read more

બેન્ક કર્મચારીઓ 24 મીએ કાળો બિલ્લો ધારણ કરી સૂત્રોચ્ચાર કરશે

[ad_1] મહેસાણા, તા.21 કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત દેશભરની સરકારી બેન્કોના ખાનગીકરણની નીતિને રોક લગાવવા, નવી પેન્શન યોજના નાબૂદ કરી જૂની પેન્શન યોજના શરૃ કરવા સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માગણી સાથે આગામી ૨૮ અને ૨૯ માર્ચના રોજ ઉત્તર ગુજરાતના ૯૦૦ બેન્ક કર્મચારીઓ  આગામી ૨૪ માર્ચના રોજ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર, દેખાવો કરી વિરોધ કરશે. … Read more

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી લેણાની વસૂલાત પુરી કરવા કલેક્ટરની તાકિદ

[ad_1] – જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી  – એસ.ટી.ના રૂટ ફરી શરૂ કરવા સહિતના પ્રશ્નો ધારાસભ્યોએ રજૂ કર્યા સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી. તેમાં જિલ્લા કલેક્ટરે બાકી સરકારી લેણાની વસૂલાત ઝુંબેશ વેગવંતી કરી વસુલાત કામગારી પૂર્ણ કરવા તાકિદ કરી હતી. … Read more

ભારતીય ટ્રાવેલ એજન્ટો ઑસ્ટ્રેલિયા કૅનેડાના બુકિંગ નહિ કરી શકે

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર ભારતની રાષ્ટ્રીય એર સર્વિસ પ્રોવાઈડર કંપની એર ઇન્ડિયાએ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જનારાઓ માટેની ટિકીટ ભારતીય ટ્રાવેલ એજન્ટો ન કરી શકે તેવો વિચિત્ર નિર્ણય કર્યો છે. ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઑફ ગુજરાતના ૧૦૦ અને ભારતના ૧૨૦૦૦થી વધુ ટ્રાવેલ એજન્ટો એર ઇન્ડિયાના પ્રસ્તુત નિર્ણય સામે વિરોધ નોંધાવવા અમદાવાદ શહેર સહિત ગુજરાતના જુદાં જુદાં … Read more

ઝાલાવાડ પંથકમાં પુરતા મેદાન નહીં હોવા છતાં 1.34 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન

[ad_1] – સરકાર નિયમ બદલે તો જિલ્લા મથક સુરેન્દ્રનગરને સ્પોર્ટ્સ સંકુલ મળી શકે – જિલ્લા મથક સુરેન્દ્રનગરમાં એક પણ સ્પોર્ટ્સ સંકુલ નથી : શહેરથી 30 કિ.મી. દૂર લીંબડી અને ધ્રાંગધ્રામાં સ્પોર્ટ્સ સંકુલ સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ખાતે ૧૨મી માર્ચથી શરૂ થયેલા ખેલ મહાકુંભમાં જિલ્લાના ૧,૩૪,૪૦૬ જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું પરંતુ ચોંકાવનારી બાબત એવી છે કે, … Read more

સુરેન્દ્રનગર જિલ્લામાં રૂા. 1194 લાખથી વધુના 483 વિકાસ કામ મંજૂર

[ad_1] – કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આયોજન મંડળની બેઠક મળી  – પીવાનું પાણી, રસ્તા, પેવર બ્લોક જેવા સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપવા તાકિદ  સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય રાજયમંત્રી અને સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત … Read more

કઠવાડા હુડકોમાં પાણીની ટાંકીનો ભાગ તૂટયો, અકસ્માતનો ભય

[ad_1] અમદાવાદ,તા.21 માર્ચ 2022, સોમવાર નિકોલ વોર્ડમાં કઠવાડા ગામના ઇન્દિરા વસાહત હુડકો ખાતે આવેલી વર્ષો જુની પીવાના પાણીની  બંધ પડેલી અંડરગ્રાઉન્ડ ટાંકીનો સ્લેબ તૂટી પડયો હતો.  આખી પાણીની ટાંકી ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા વચ્ચે સ્થાનિક રહીશો પાણીની ટાંકી પાસેથી પણ પસાર થતા ડરી રહ્યા છે. ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાય તે પહેલા પાણીની ટાંકીને … Read more

સિવિલ કેમ્પસમાં મેડિકલ સ્ટુડન્ટ હોસ્ટેલમાં ગેલેરીનો ભાગ ધરાશયી

[ad_1] – કેટલીક બિલ્ડીંગ 50 વર્ષ જુની હોવાથી જર્જરિત, ઘટના બાદ ફફડાટ વધ્યો : હવે વિદ્યાર્થીઓને ગેલેરીમાં જ નહી જવા તાકીદ  સુરત : નવી સિવિલ કેમ્પસમાં આવેલી મેડિકલ વિદ્યાર્થીઓની હોસ્ટેલનો ગેલેરીનો ભાગ તૂટી પડતા વિદ્યાર્થીઓમાં ભાગદોડ થઈ જવા પામી હતી. હોસ્ટેલની કેટલીક બિલ્ડીંગ 50 વર્ષ જુની હોવાથી જર્જરિત થઇ ચુકી છે.  નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં … Read more

છોટાઉદેપુરના શહીદ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપી સન્માન કરાયું

[ad_1] – મરણોત્તર શૌર્ય ચક્રથી સન્માનીત  છોટાઉદેપુર : ભારત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ડીજીએનસીસી દ્વારા શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અને એમના પરિવારના સભ્યોને મોમેન્ટો આપીને સન્માન કરવાનો કાર્યક્રમ આજરોજ છોટાઉદેપુર એસ એફ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લામા શહીદ થયેલા વીર જવાન કંવાટ તાલુકાના મોરાગણા ગામના રાઠવા ગોરધનભાઈ કલજીભાઈ તા. ૪/૬/૨૦૦૪માં … Read more

સારસા મંડળીનું દૂધ અમૂલે લેવાનું બંધ કરતા 400 જેટલા પશુપાલકો રઝળી પડયાં

[ad_1] – દૂધ મંડળીમાંથી ભેળસેળ યુક્ત દૂધ આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી – દૂધના સેમ્પલો ચકાસણી કરાતા એસએનએફ જણાઇ આવતા અમૂલે મંડળીનું દૂધ લેવાનું બંધ કર્યું હતું આણંદ : આણંદ તાલુકાના સારસા ગામની દૂધ મંડળીમાં ભેળસેળયુક્ત દૂધ આવતા અમૂલ ડેરી દ્વારા ટેસ્ટીંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ૫૪ જેટલા પશુપાલકોના દૂધના સેમ્પલની ચકાસણી કરવામાં આવતા … Read more

error: Content is protected !!