આજવા રોડ ઉપર વધુ એક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ

[ad_1] વડોદરા, તા. 21 માર્ચ  વડોદરામાં પાણીનો કકળાટ નિવારવા તંત્ર કામે લાગ્યું છે. અને ફરિયાદરૂમ શરૂ કરી તાત્કાલિક પાણીની લાઈન રિપેર કરવા સાથે  ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવા અધિકારીઓને સુચના અપાઇ છે. તેવામાં છેલ્લા પાંચ દિવસથી આજવા રોડ ઉપર પાણીની લાઇન લીકેજ થવાના પગલે હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન પીવાના પાણીની લાઈનમાં … Read more

પારલે મલ્ટી વિટા મારી બિસ્કીટના નમૂના ફેલ, રાજકોટ કલેક્ટરે ફટકાર્યો રુ.15 લાખનો દંડ

[ad_1] તા. 21 માર્ચ, સોમવાર રાજકોટ: આજકાલ ફૂડ સેફ્ટીના નિયમોના ધજાગરા નાના છૂટક વેપારીઓથી લઈને મોટી-મોટી કંપનીઓ પર ઉડાડી રહી છે. નેસ્લેની વારંવારની ફરિયાદ બાદ હવે ગુજરાત સ્થિત પારલે ગ્રુપ પર પણ ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે. રાજકોટ જિલ્લામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વિવિધ એકમ/પેઢીઓની સંબંધિત ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તપાસ … Read more

જાણો, પોલેન્ડમાં ગુજરાતના આ રાજવીના નામે છે રસ્તાઓ અને પાર્ક, પોલેન્ડવાસીઓ તેમની મનાવતાને આજે પણ ભૂલ્યા નથી

[ad_1] વારસા,21 માર્ચ,2022,સોમવાર  રશિયા- યુક્રેન યુધ્ધના પગલે 20 હજારથી વધુ ભારતીય સ્ટુડન્ટસ યુક્રેનમાં ફસાયા હતા. યુક્રેનના પાડોશી દેશ પોલેન્ડે સ્ટુડન્ટસને આશરો આપીને સહી સલામત ભારત પહોંચાડવામાં ખૂબ મદદ કરી છે. જો કે આ જાણીને નવાઇ લાગશે તે ગુજરાતના જામનગર અને પોલેન્ડને દાયકાઓ જુનો સંબંધ છે. એટલું જ નહી જામનગરના રાજા દિગ્વિજયસિંહજીના નામ પર પોલેન્ડમાં ઘણા … Read more

અમદાવાદ: નારોલમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

[ad_1] નારોલ, તા. 21 માર્ચ 2022 સોમવાર નારોલમાં ગેસ ડિલિવરી કરતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યુ છે. કંપનીના ત્રણ કર્મચારી હેરાન કરતા હોવાનો વીડિયોમાં આક્ષેપ કરાયો છે. વીડિયોમાં જણાવ્યા અનુસાર 42 વર્ષીય મૃતકનુ નામ મકવાણા રેવાભાઈ છનાભાઈ છે. જેઓ નારોલ વિસ્તારના રંગોલીનગરના રહેવાસી હતા. તેઓ વીડિયોમાં રડતા રડતા જણાવે છે કે કંપનીના … Read more

વડોદરા: કિશનવાડીમાં પરપ્રાંતીય યુવક ઉપર ત્રિપુટીનો તલવાર વડે જીવલેણ હુમલો

[ad_1] વડોદરા, તા. 21 માર્ચ  દુકાનદાર સાથે કેમ રકઝક કરે છે તેમ કહી ઝઘડાની અદાવત રાખી મારક હથિયારો સાથે હુમલાખોર ત્રિપુટીએ પરપ્રાંતીય યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હાલ ઈજાગ્રસ્ત યુવક હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હુમલાખોરો બાઈક અને છોટા હાથી ટેમ્પોને પણ નુકસાન પહોંચાડી બે મોબાઇલ ફોન ચોરી ગયા હોવાની ફરિયાદ ઇજાગ્રસ્તએ નોંધાવી … Read more

'લુખ્ખા હપ્તા કેમ આપતો નથી' જણાવી બજાજ ફાઈનાન્સ એજન્ટોનો હુમલો

[ad_1] વડોદરા, તા. 21  પર્સનલ લોનની રિકવરી મુદ્દે બજાજ ફાઇનાન્સના એજન્ટોએ મોડી રાત્રે લોન ધારકના ઘરે પહોંચી અપશબ્દો બોલી પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. હુમલાખોરોએ નાની સાયકલ ઉઠાવી લોનધારકના માથે ફેંકી ઇટના ટુકડાઓનો ઘા કરી લોનધારકને ઇજા પહોંચાડી હતી. વડોદરાના આજવા રોડ ઉપર વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ માત્રોજા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમણે … Read more

વડોદરા: બરાનપુરામાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરી રસ્તો બનાવતા રાજ કન્સ્ટ્રક્શનની નોટિસ

[ad_1] વડોદરા, તા. 21 માર્ચ  વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં હલકી કક્ષાનો રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર સામે નાયબ કાર્યપાલક ઇજનેરએ માત્ર ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ રસ્તો બનાવવા નોટિસ પાઠવી સંતોષ માન્યો છે. માજી કોર્પોરેટરની સમયસૂચકતાના પગલે કોન્ટ્રાક્ટરનું ભોપાળું બહાર આવ્યું છે. તંત્રએ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાના સ્થાને નોટિસ પાઠવી સંતોષ માનતા ચર્ચાનો વિષય બન્યો છે. માજી કોર્પોરેટર વિજય … Read more

વડોદરા: પરશુરામ ભઠ્ઠામાં મંદિર, મસ્જિદ તોડવાની રેલ્વે દ્વારા નોટિસ

[ad_1] વડોદરા, તા. 21  વડોદરાના પરશુરામ ભઠ્ઠામાં મંદિર અને મસ્જિદ સાત દિવસમાં હટાવી લેવા રેલવે વિભાગ તરફથી નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. વડોદરા રેલવે વિભાગ દ્વારા વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા ખાતે સુભાષનગરમાં મંદિર અને મસ્જિદ નડતરરૂપ હોય રેલવે વિભાગ … Read more

પાલીતાણાથી જામનગર ફઈબાના ઘેર રોકાવા આવેલી 16 વર્ષની તરુણીનો પ્રેમમાં નિષ્ફળ જતાં ગળાફાંસા દ્વારા આપઘાત

[ad_1] -ફઈબાના જ કુટુંબી સાથે પ્રેમ થઈ ગયા પછી તેણે લગ્ન કરવાની ના પાડતાં ગળાફાંસા દ્વારા જીવ દીધો જામનગર તા.21 માર્ચ 2022  જામનગરમાં મારુતિ નગર વિસ્તારમાં પોતાના ફઇબાના ઘેર રોકાવા માટે આવેલી પાલિતાણાની 16 વર્ષની એક તરુણીએ ગઈકાલે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. ફઇબા નાજ કુટુંબી યુવાન સાથે પ્રેમ થઈ ગયો … Read more

જામનગર શહેરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વોર્ડ નંબર -2ના કોર્પોરેટર દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ

[ad_1] જામનગર, તા. 21 માર્ચ 2022  જામનગર શહેરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વોર્ડ નંબર -2ના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સતત પાંચમા વર્ષે ચકલીના માળાઓ તેમજ પાણીના કુંડાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સહિતના આગેવાનોની હાજરીમાં નગરજનોને વિનામૂલ્યે પક્ષીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં આજે રવિવારે … Read more

error: Content is protected !!