અમરાઇવાડીમાં ગટરો ઉભરાતા હાલાકી, રોગાચાળાનો ભય

[ad_1] અમદાવાદ,તા.21 માર્ચ 2022, સોમવાર અમરાઇવાડી વોર્ડમાં ન્યુ કોટન મેટ્રો રેલવે સ્ટેશન પાસે આવેલા સિદ્ધીવિનાયક કોમ્પ્લેક્ષના ભોયતળિયે આવેલી મુતરડી, શૌચાલય ગંદકીથી ખદબદી રહ્યા છે. બાજુમાં જ પીવાના પાણીની ટાંકી પણ આવેલી છે. તેમ છતાંય સફાઇ થઇ રહી નથી, લોકોને હાલાકી પડી રહી છે. આ મામલે સત્વરે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગણી છે. … Read more

નવી ટેકનોલોજીને અનુરૃપ વિષયો સાથે ૨૦૨૩માં ભછનો કોર્સ બદલાશે

[ad_1] અમદાવાદ, દિવસેને દિવસે સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે અને ખાસ કરીને બેકિંગ-ફાઈનાન્સના ઓનલાઈન છેતરપીંડીના કેસો વધી રહ્યા છે ત્યારે ભારત સરકારની ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા દ્વારા નવી   ટેકનોલોજીને અનુરૃપ વિષયો સાથે ૨૦૨૩માં સીએનો સંપૂર્ણ કોર્સ બદલવામા આવનાર છે.ઈન્સ્ટિટયુટ દ્વારા દર દસ વર્ષે કોર્સ બદલવામા આવે છે પરંતુ ટેકનોલોજી અને સીસ્ટમમાં અનેક … Read more

3 નવેમ્બર બાદ ફરી પ્રજા ને પાટુંપેટ્રોલ 80 ડીઝલ 84 પૈસા વધારો નોંધાયો 

વૈશ્વિક બજારો માં ક્રૂડ ઓઇલ ના ભાવ માં આગ ઝરતી તેજી આવતા તેની સીધી અસર પેટ્રોલ ડીઝલ ના ભાવ ઉપર જોવા મળી રહ્યો છે ત્યારે આજ થી સામાન્ય પ્રજા ઉપર તેનો બોજો જોવા મળશે આજ થી પેટ્રોલ ડીઝલ માં ફરી ભાવ વધારો થયો  વૈશ્વિક બજાર માં યુદ્ધ ની અસર ને પગલે ક્રૂડ ઓઇલ ના ભાવો … Read more

ઝૂંપડા ત્યાં મકાનની યોજનામાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ

[ad_1] અમદાવાદ,તા.21 માર્ચ 2022, સોમવાર ઓઢવમાં ઇન્દિરાનગર ઘરવિહાણા છાપરા ખાતે સરકારે ઝૂંપડા ત્યાં પાકા મકાન બનાવીને આજે સોમવારે મ્યુખ્યમંત્રીની હાજરીમાં લાભાર્થીઓને મકાનો ફાળવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સ્કીમમાં કેટલાક સાચા લાભાર્થીઓ રહી ગયા હોવાનું અને સેટિંગવાળા લોકો યેનકેન પ્રકારે પાકુ મકાન મેળવવાના લાભાર્થી બનવામાં સફળ રહ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.  ઓઢવમાં આ મામલે આજે … Read more

અમદાવાદથી રતલામ જતી 6 ટ્રેનો હવે છાયાપુરી સ્ટેશનથી જશે

[ad_1] અમદાવાદ,તા.21 માર્ચ 2022, સોમવાર અમદાવાદથી રતલામ જતી ૬ ટ્રેનો હવે વડોદરાને બદલે છાયાપુરી રેલવે સ્ટેશન થઇને આગળ વધશે. આ ટ્રેનોને હવે વડોદરા સ્ટેશને જવું, એન્જિન બદલીને રિવર્સમાં આવવું તે ઝંઝટ અને સમયના વ્યયમાંથી મુક્તિ મળશે. જેના કારણે ૧૫ થી ૨૦ મિનિટના સમયની બચત થશે. ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપેસ તા.૨૫ માર્ચથી છાયાપુરી સ્ટેશન થઇને દોડશે. ગાંધીધામ-કામાખ્યા … Read more

છીરી દેસાઈ વાડ માંથી સાગના બાંકડા સહિત ગરમી નજીક આવતા બંધ ઘર માંથી ફ્રીઝ ચોરી કરતા ચોર

છીરી ગામ ના દેસાઈ વાડ માં એજ ગામ ના પાદરે પોલીસ ચોકી હોવા છતાં ?અસમાજિક તત્વો નું દૂષણ દિન પ્રતિદિન વધી જવા પામ્યું છે. અસમાજિક તત્વો ને પોલીસ ડર રહ્યો નથી એવું જણાઈ રહ્યું છે. છીરી ના દેસાઈ વાળ માં જૂના જમાના માં વડીલ લોકો જેના ઉપર બેસી સુખ દુઃખ ની વાતો કરી મન હલકા … Read more

સિધ્ધસર ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થતાં મામલો ટી.ડી.ઓ. સમક્ષ પહોંચ્યો

[ad_1] – આઠમાંથી પાંચ સભ્યોએ વિરોધ નોંધાવ્યો – વિકાસકામો નિયમો અનુસાર થતાં ન હોવાની ગ્રા. પં.ના સભ્યોની રજૂઆત સુરેન્દ્રનગર : વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે જિલ્લાની ગ્રામપંચાયતોના સદસ્યોમાંથી નારાજગીના સુરો ઉઠી રહ્યા છે. મુળી તાલુકાના સિધ્ધસર ગામની ગ્રામપંચાયતની ખાસ બેઠકમાં ઉપસરપંચ સહિત પાંચ સભ્યોના વિરોધથી બજેટ નામંજુર થતા ખળભળાટ મચી ગયો હતો. આ … Read more

પાલનપુર પાલિકાના મહિલા પ્રમુખે એક વર્ષ એસી ચેમ્બરમાં વિતાવ્યું હોવાના આક્ષેપ

[ad_1] પાલનપુર તા.21 પાલનપુર નગરપાલિકાના મહિલા પ્રમુખે ચાર્જ સંભળ્યાને એક વર્ષ પુરુ થયું હોવા છતા શહેરમાં વિકાસના કામો શરૃ કરવામાં ન આવતા બિસ્માર રોડ રસ્તાને લઈ શહેર નર્ગાકારમાં ફેરવાતા નગરપાલિકાના વિપક્ષના નેતાની આગેવાનીમાં કોંગ્રેસે રેલી યોજી નગરપાલિકામાં દેખાવો કર્યો હતો. પાલનપુર શહેરના વિકાસ માટે સરકાર દ્રારા વર્ષે દહાડે લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે.પંરતુ … Read more

ઉનાળો આવતા જ કચ્છના વગડામાં મીઠા અને ખારા પીલુનો વૈભવ

[ad_1]  આણંદપર(યક્ષ)તા.૨૧  કચ્છમાં કુદરતી વનસંપદા ઘણા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. કચ્છની તાસીરને  અનુકુળ અને કચ્છમાં રહેતા લોકોના સ્વાસૃથયને માફક આવે એવી ઘણી બાધી વનસ્પતિઓ છે.જેમાં પિલુડી પણ છે.હાલે ઉનાળો આવતા જ કચ્છના વનવગડામાં મોટી સંખ્યામાં પીલુંઓનો વૈભવ જોવા મળી રહ્યો છે.  આ પીલુંડીના ઝાડને ઓછો વરસાદ તેમજ ખારાશ વાળી જમીન માફક આવતા પિલુડીનું … Read more

૨૦૨૬ને માલધારી વર્ષ તરીકે ઉજવવાની દરખાસ્તનો સંયુક્ત રાષ્ટ્ર સંઘે સ્વીકાર કર્યો

[ad_1] ભુજ,શનિવાર સંયુક્ત રાષ્ટ્ર સંઘ ૨૦૨૬ માલાધારી વર્ષ તરીકે ઉજવવા આવે જેના માટે મોંગોલિયા સરકારે સંયુક્ત રાષ્ટ્રસંઘ માં દરખાસ્ત મુકેલ જેમા ૧૦૩ વિશ્વના માલાધારી દેશો ૩૦૨ વિશ્વ ની માલાધારી સંસૃથાઓ એ સમાર્થનમાં પ્રસ્તાવને ટેકો આપેલ જેમાં એશિયા ના ૯ માલાધારી દેશોએ પણ સમાર્થન આપેલ જેમ ભારત દેશ માં ૧૪ માલાધારી રાજ્ય માં ગુજરાત રાજ્ય ના … Read more

error: Content is protected !!