કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના ચૂંટણી લડવા પર સસ્પેન્સ યથાવત

[ad_1] -વર્ષ 2015માં વિસનગરમાં બબાલ મામલે 2 વર્ષની સજામાં જામીન પર છે હાર્દિક અમદાવાદ, તા. 22 માર્ચ 2022, મંગળવાર  ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી લડવાનું સસ્પેન્સ યથાવત છે. આ માટે તેને કાનૂની પગલું ભર્યું છે. 2015માં વિસનગર તોફાનોના કેસમાં 2 વર્ષની સજા થઈ છે. જોકે, હાર્દિક પટેલ અત્યારે આ … Read more

જામનગર જિલ્લામાં ધોરણ 1૦ અને 12 ની પરીક્ષાના કેન્દ્ર સંચાલકો અને સીસીટીવી ઓપરેટરની બેઠક યોજાઇ

[ad_1] જામનગર, તા.22 માર્ચ 2021,મંગળવાર  જામનગર જિલ્લામાં આગામી 28મી માર્ચથી 12 એપ્રિલ સુધી ધોરણ 1૦ અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે સમગ્ર જિલ્લામાં શાંતિ રીતે પરીક્ષા યોજાય, અને પરીક્ષામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેમજ સીસીટીવી ઓપરેટરોની એક બેઠક યોજવામાં આવી હતી. … Read more

અમદાવાદ: ખાનગી હોસ્પિટલોના તબીબોનો તંત્ર સામે વિરોધ, OPD સહિતની હેલ્થ સિસ્ટમો ખોરવાઈ જતા દર્દીઓના હાલ બેહાલ

[ad_1] અમદાવાદ,તા.22 માર્ચ 2021,મંગળવાર  અમદાવાદમાં ખાનગી હોસ્પિટના તબીબોએ AMC દ્વારા આપવામાં આવતા સી-ફોર્મ સર્ટિફિકેટમાં પડતી તકલીફો સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો…વિરોધને લઈ તબીબોએ વલ્લભ સદનથી રિવરફ્રન્ટ કોર્પોરેશન કચેરી સુધી રેલી યોજી હતી..વિરોધને લઈ ખાનગી હોસ્પિટલનાં તબીબો ઓપીડીથી અળગા રહ્યાં હતા. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ (AHNA) સાથે સંકળાયેલા ખાનગી હોસ્પિટલોના તબીબો બીયુ, ફોર્મ સી … Read more

જામનગરમાં રાષ્ટ્રપતિના આગમનને લઈને પોલીસ તંત્ર એલર્ટ: સજ્જડ બંદોબસ્ત માટે પોલીસ પોઈન્ટ ફાળવવાની કામગીરી

[ad_1] જામનગર, તા.22 માર્ચ 2021,મંગળવાર  ભારતના રાષ્ટ્રપતિ આગામી 25મીએ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે આગમનના પગલે વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે. પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત જાળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જામનગરના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતીશ પાંડેની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત માટેના પોઇન્ટ ફાળવવા માટેની કામગીરી હાથ … Read more

સુરત: અડાજણ પાટીયાની પરિણીતાને સોશ્લિય મિડીયા પર બદનામ કરનાર વિરૂધ્ધ ફરીયાદ

[ad_1] – લગ્નના છ માસમાં ગોદ ભરાય થતા પિયરમાં રહેવા આવીઃ સાસરીયાના ત્રાસથી કંટાળી પિયરમાં જ રહેતી હતી, પરિણીતાના મામાએ સમજાવવાનો પ્રયાસ કરતા તેને પણ બદનામ કર્યા સુરત,તા.22 માર્ચ 2021, મંગળવાર સાસરીયાના ત્રાસને પગલે ગોદ ભરાય બાદ અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતી પરિણીતાને બદનામ કરવા સોશ્યિલ મિડીયામમાં મેસેજ વાયરલ કરવા ઉપરાંત ઇન્સાફ અપાવા તને આ જ … Read more

જામનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા તા.21 થી 25 દરમ્યાન ટ્રાફિક ડ્રાઇવ યોજાશે

[ad_1] જામનગર, તા.21 માર્ચ 2021,મંગળવાર  જામનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા તારીખ 21 થી 25 માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવશે. આથી લોકોએ પોતાના વાહનો નિયત સ્થળે જ પાર્ક કરવા, અન્યથા આવા વાહનો ડિટેઇન કરવામાં આવશે તેમ જણાવ્યું છે. જામનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા તારીખ 21 થી 25 માર્ચ આ પાંચ દિવસ દરમિયાન ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં … Read more

જામનગર: કાલાવડમાં વિકાસ કોલોનીમાં રહેતા 75 વર્ષીય બુઝુર્ગનો માનસિક અસ્થિરતાના કારણે અગ્નિસ્નાન દ્વારા આપઘાત

[ad_1] જામનગર, તા.21 માર્ચ 2021,મંગળવાર  જામનગર જિલ્લાના કાલાવડમાં વિકાસ કોલોની વિસ્તારમાં રહેતા 75 વર્ષીય બુઝુર્ગ કે જેઓએ પોતાની માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં વિકાસ કોલોની નજીક આંબેડકરનગરમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા નારણભાઈ ડુંગરભાઇ ચૌહાણ … Read more

કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને 7.23 લાખ વળતર ચુકવવા હુકમ

[ad_1] સુરત મોટર સાયકલ સવાર યુવાનને કાર ચાલકે હડફેટે લેતા ડાબો હાથ છુંદાઈ ગયો હતો અને 24 ટકા કાયમી અપંગતા આવી હતી દસ વર્ષ પહેલાં કાર હડફેટે 24 ટકા કાયમી અપંગતા મેળવનાર યુવાનને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.7.23 લાખ ચૂકવવા એડીશ્નલ સેશન્સ જજ જયેશકુમાર એલ.શ્રીમાળીએ હુકમ કર્યો છે. પાંડેસરા વિસ્તારની આર.પી.સિન્થેટીક્સમાં સુપરવાઈઝર તરીકે … Read more

જર્જરિત ઓઢવ ફાયર સ્ટેશન ખાલી કરાયું, સ્ટાફને નિકોલ ખસેડાયો

[ad_1] અમદાવાદ,તા.21 માર્ચ 2022, સોમવાર ઓઢવ ફાયર સ્ટેશન જર્જરિત થઇ જતા સ્ટાફ ક્વાટર્સ ખાલી કરાવીને તમામ સ્ટાફને નિકોલ ફાયર સ્ટેશનમાં ખસેડી દેવામાં આવ્યો છે. મ્યુનિ.તંત્ર દ્વારા રિડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરાઇ છે અંદાજે ૧૨ થી ૧૫ કરોડના ખર્ચે   ફાયર સ્ટેશન નવું બની રહેશે. હાલમાં ત્યાં બે ફાયરની ગાડીઓ અને તેના સ્ટાફને ૨૪ કલાકની ફરજ પર મુકાયા … Read more

ઓઢવ જીઆઇડીસીમાં ગટરમાંથી કેમિકલયુક્ત પાણી ઉભરાય છે !

[ad_1] અમદાવાદ,તા.21 માર્ચ 2022, સોમવાર ઓઢવ જીઆઇડીસીમાં રોડ નંબર ૧૫ ઉપર છેલ્લા કેટલાક દિવસથી અવાર-નવાર કેમિકલના પાણી ગટરમાંથી બહાર નીકળી રહ્યા છે અને રોડ પર રેલાઇ રહ્યા છે. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાઇકોર્ટના આદેશ બાદ મ્યુનિ.તંત્ર દ્વારા ગેરકાયદે ગટર જોડાણો કાપવાની કામગીરી હાથ ધરાઇ છે. તેમાં પૂર્વ … Read more

error: Content is protected !!