અમદાવાદ: ઈસનપુરમાં વિઝાના બહાને 6.99 લાખની ઠગાઈ
[ad_1] અમદાવાદ, તા. 22 માર્ચ 2022 મંગળવાર અમદાવાદના ઈસનપુર ખાતે વિઝાના બહાને 6.99 લાખની ઠગાઈ થઈ હોવાનુ સામે આવ્યુ છે. બનાવની વિગત અનુસાર યુકેમાં નોકરી તેમજ રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવાનો વિશ્વાસ અપાવીને આઠ લોકોના 6.99 લાખ રૂપિયા તેમજ પાસપોર્ટની નકલ, એજ્યુકેશન ડોક્યુમેન્ટસની નકલ આપી હોવા છતાં વિઝાનુ કામ ના કરી છેતરપિંડી કરી હોવાનુ બહાર … Read more




