Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધંધામાં મંદી આવતા વેપારીએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું

[ad_1]  વડોદરા,સલાટવાડામાં રહેતા વૃદ્ધે ધંધામાં મંદીના કારણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.જ્યારે શહેર નજીકના એક ગામમાં રહેતી  ૧૭  વર્ષની કિશોરીએ માતા સાથે ઘરકામ બાબતે ઝઘડો થયા  પછી આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સલાટવાડા બારોટ મહોલ્લામાં રહેતા ૬૨ વર્ષના અશોક છગનભાઇ બારોટ શાકભાજીનો ધંધો કરતા હતા.પરંતુ,છેલ્લા કેટલાક સમયથી ધંધામાં મંદી આવવાના કારણે … Read more

સુરતઃ પાલિકાએ ડાયમંડ એસો. ટ્રસ્ટને જગ્યા આપવાની દરખાસ્ત મુલતવી રાખી

[ad_1] – પાલિકાએ હોસ્પિટલ માટે જગ્યા આપવાની દરખાસ્ત લાવતા અન્ય સમાજ-સંસ્થાઓ પણ જગ્યા માટેની માગણી કરશે – પાલિકા વરાછા- કતારગામ વિસ્તારમાં કામ કરતી સંસ્થા કે  પાટીદાર સમાજને જ જગ્યા આપવા દરખાસ્ત લાવે છે ? તેવા ઉભા થઈ રહેલા પ્રશ્નો પ્રતિનિધિ દ્વારા, સુરત, શુક્રવાર સુરત મ્યુનિ.ના વરાછા ઝોનમાં  સુરત ડાયમંડ એસો.એ હોસ્પિટલ બનાવવા માટેની જગ્યાની માંગણી … Read more

સાબરમતી રેલવે સ્ટેશનની હદમાં મોરૈયા-મટોડા વચ્ચે પાટા પરની એન્કર ક્લીપો ઉખાડનારા આરોપીઓ ઝડપાયા

[ad_1] – આરોપીઓએ નોકરી મેળવવા માટે થઈને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર થોડા દિવસ પહેલા અમદાવાદ જિલ્લામાં મોરૈયા-મટોડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવીને દુર્ઘટના સર્જવાના એક કાવતરાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ દ્વારા 4 અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગુનાના … Read more

મુખ્યમંત્રીએ અમદાવાદ, જામનગર મહાનગરપાલિકાઓને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે રૂ. 739 કરોડ મંજૂર કર્યા

[ad_1] – સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આંતરમાળખાકીય વિકાસ કામોમાં અમદાવાદને 238 કામો માટે રૂ. 736.10 કરોડ અને જામનગર મહાનગરને રૂ. 2.72 કરોડ  અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને જામનગરમાં કુલ 738.82 કરોડ રૂપિયાના આંતરમાળખાકીય વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી … Read more

ગુજરાત ATSએ સાંતલપુર-વારાહી હાઈવે પરથી MD ડ્રગ્સ સાથે 2 ઈસમોને ઝડપ્યા

[ad_1] (ફોટોમાં ડાબે નૂરા ખાન, જમણે કાયમ ઉર્ફે રઈસ ખાન) પાટણ, તા. 25 ફેબ્રુઆરી, 2022 એ.ટી.એસ. ગુજરાતના પોલીસ અધિક્ષક પીનાકીન પરમારને કાળા રંગની ફોર્ડ ઈન્ડેવર કાર નબંર GJ12 DA 6662 જેની આગળની નબંર પ્લેટ ઉપર અંગ્રેજીમાં ‘LUNI’ લખેલ છે તેના અંગે એક ગુપ્ત બાતમી મળી હતી. તે કારમાં કાયમ ખાન ઉર્ફે રઈસ તથા નુરા ખાન … Read more

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં, અમદાવાદની યુવતીએ નોંધાવી ફરિયાદ

[ad_1] – અગાઉ સુરતની પુણા પોલીસે બે વર્ષ પહેલા હત્યાના પ્રયત્ન મામલે કીર્તિ પટેલની ધરપકડ કરી હતી અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી, 2022 સતત વિવાદોમાં રહેલી સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં ફસાઈ છે. અમદાવાદની યુવતીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કીર્તિ પટેલે તેના … Read more

જૂનાગઢઃ બે વર્ષ બાદ આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ, બસોની સંખ્યા વધારાઈ

[ad_1] જૂનાગઢ, તા. 25 ફેબ્રુઆરી, 2022 જૂનાગઢમાં આજથી મહાશિવરાત્રીના 5 દિવસ સુધી ચાલનારા મેળાનો પ્રારંભ થયો છે. જૂનાગઢમાં 2 વર્ષ બાદ મહાશિવરાત્રીનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારે સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં શિવભક્તો મેળામાં હાજર રહે તેવી શક્યતા છે. આ કારણે વહીવટી તંત્ર ઉપરાંત પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે બસની … Read more

સુરત શિક્ષણ સમિતિની પાલની એક સ્કૂલ બનશે ગ્રીન સ્કુલ

[ad_1] – પાલની સ્કૂલ માં ગ્રીન સ્કુલ પ્રોજેક્ટ હેઠળ પર્યાવરણ ના ચિત્રો સાથેની ગ્રીન બેન્ચ મુકવામાં આવી – પર્યાવરણની જાળવણી કરતી સંસ્થા હાર્ટ એટ વર્ક દ્વારા સરકારી  સ્કુલના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટેની બેન્ચ જોઈ વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયાં – પાલની સ્કૂલ માં ગ્રીન સ્કુલ પ્રોજેક્ટ હેઠળ પર્યાવરણ ના ચિત્રો સાથેની ગ્રીન બેન્ચ … Read more

મકાન અને દુકાન ખાલી કરાવવા માટે ધમકી આપનાર માથાભારે ભરવાડો ફરાર

[ad_1] વડોદરા,આજવારોડ નવજીવન પાસે રહેતા અને વેપાર કરતા નાગરિકોને હેરાન કરી મકાન, દુકાન ખાલી  કરાવી દેવા માટે ડાંગો સાથે ધસી આવી ધમકી આપતા માથાભારે ભરવાડો સામે ગુનો દાખલ થતા તેઓ ઘર છોડીને ભાગી ગયા છે. વારસિયા રીંગરોડ  પર સુંદરમ સોસાયટીમાં રહેતા રાજેશ ઘનશ્યામભાઇ પારવાણીએ આજવારોડ જનકલ્યાણ સોસાયટીમાં મેં વર્ષ-૨૦૧૮ માં મકાન લીધું હતુ.તે મકાનના રિનોવેશન … Read more

ગુજરાતમાં ૫૯ દિવસે કોરોનાના નવા કેસનો આંક ૩૦૦થી નીચે

[ad_1] અમદાવાદ,ગુરુવાર ગુજરાતમાં આ વર્ષમાં પ્રથમવાર કોરોનાના દૈનિક કેસનો આંક ૩૦૦થી નીચે નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૩ નવા કેસ સામે આવ્યા છે, ૨૭ ડિસેમ્બર એટલે કે ૫૯ દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલા આ સૌથી ઓછા કેસ છે. જોકે, પાંચ દિવસ બાદ સૌથી વધુ ૮ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૧૧૨-ગ્રામ્યમાં … Read more

error: Content is protected !!