ધંધામાં મંદી આવતા વેપારીએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું
[ad_1] વડોદરા,સલાટવાડામાં રહેતા વૃદ્ધે ધંધામાં મંદીના કારણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.જ્યારે શહેર નજીકના એક ગામમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીએ માતા સાથે ઘરકામ બાબતે ઝઘડો થયા પછી આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સલાટવાડા બારોટ મહોલ્લામાં રહેતા ૬૨ વર્ષના અશોક છગનભાઇ બારોટ શાકભાજીનો ધંધો કરતા હતા.પરંતુ,છેલ્લા કેટલાક સમયથી ધંધામાં મંદી આવવાના કારણે … Read more




