Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સુરત જિલ્લામાં પંચાયતમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી જ છે

[ad_1] – મુખ્યમંત્રી બદલાયાના પાંચ મહિના બાદ પણ ભાજપ શાસકોને બેનર બદલવાની ફુરસદ મળી નથી          સુરત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી બદલાઇને પાંચ મહિના થયા હોવા છતા સુરત જિલ્લા પંચાયતના શાસકોને મુખ્યમંત્રીના બોર્ડ બદલવાની પણ ફુરસદ નહીં મળતા આજે પણ પરિસરમાં કોરોનાને લગતા બેનરમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૃપાણી ચાલી આવે છે. સપ્ટેમ્બર … Read more

સુરતની SVNITને છેલ્લા એક વર્ષમાં રીસર્ચ માટે 31 પ્રોજેક્ટ મળ્યા

[ad_1] – ઇસરોથી માંડીને દેશ-વિદેશથી મળેલા પ્રોજેક્ટ માટે રૃા.25 કરોડ પૈકી રૃા.7 કરોડની ગ્રાન્ટ મળી ગઇ છે     સુરત ઇચ્છાનાથ સ્થિત એસવીએનઆઇટીને આકાશમાંથી લઇને છેક દરિયા સુધીમાં વિવિધ સંશોધન કરવા માટે ઇસરો થી લઇને દેશ-વિદેશમાંથી રોબોટ, પાણી, મોબાઇલ, મેટ્રો ટ્રેન સહિતના વિવિધ ૩૧ જેટલા રીસર્ચ પ્રોજેકટ મળ્યા છે.  આ માટે રૃા.૨૫ કરોડ પૈકી ૭ … Read more

યુક્રેનમાં સુરત સહિત દ.ગુજરાતના 1000 થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

[ad_1] – યુનિવર્સિટી અને મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા સંતાનોના વાલીઓમાં ચિંતા : સુરત કલેકટરને 29 વિદ્યાર્થીઓના વાલીઓએ સંપર્ક કર્યો      સુરત રશિયાએ યુક્રેનના શહેરો પર હુમલો કરતા ત્યાં ભણી રહેલા સુરતના વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાને લઇને વાલીઓ ચિંતિત થઇ ઉઠતા આજે વાલીઓ ભેગા મળીને જિલ્લા કલેકટરને મળીને સુરક્ષિત પાછા આવે તે માટે રજુઆત કરાઇ … Read more

દાગીના ચમકાવી આપવાના બહાને ગઠિયા રૂ. 1.29 લાખની બંગડી લઇ રફુચક્કર

[ad_1] – રાંદેર ટાઉનમાં રહેતા નિવૃત્ત માહિતી અધિકારીને ગઠિયાઓએ નિશાન બનાવ્યાઃ હળદર વાળા ગરમ પાણીમાં બંગડી નંખાવી અને નવું પાણી લેવા જવાનું કહી કસબ અજમાવ્યોસુરતરાંદેર ટાઉન ચબુતરા મસ્જિદ નજીક રહેતા નિવૃત્ત માહિતી અધિકારીને દાગીના ચમકાવી આપવાના બહાને વિશ્વાસમાં લઇ ચાલાકી પૂર્વક રૂ. 1.29 લાખની સોનાની બંગડી તફડાવીને રફુચક્કર થઇ જનાર બે ગઠિયા વિરૂધ્ધ રાંદેર પોલીસમાં … Read more

ગ્રીષ્મા વેકરીયાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત : સુરતની બહેન-દિકરીઓને સ્વરક્ષણ માટે 5000 કટાર વિના મુલ્યે વહેંચવાની જાહેરાત

[ad_1] – વરાછા-કતારગામના સામાજીક આગેવાન દિનેશ અણઘણ ગુજરાતે સોશ્યિલ મિડીયા પર પોસ્ટ અપલોડ કરીઃ જો કે હજી તારીખ અને સ્થળ જાહેર કર્યુ નથીસુરતપાસોદરામાં એક તરફી પ્રેમમાં સરાજાહેર ગળું કાપી ગ્રીષ્મા વેકરીયાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત રૂપ વરાછા-કતારગામના સામાજીક આગેવાન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ દ્વારા સ્વરક્ષણ માટે વિના મુલ્યે કટાર મેળવોના ટાઇટલ સાથેની એક પોસ્ટ સોશ્યિલ … Read more

સ્માર્ટસિટી વહીવટીતંત્રની ગંભીર બેદરકારી, અસારવા સ્લમ રિડેવલપમેન્ટ યોજના મામલે સત્તાધારી પક્ષ ભીંસમાં મુકાયો

[ad_1] અમદાવાદ,ગુરુવાર,24 ફેબ્રુ,2022 અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા પતરાવાળા સ્લમ કવાટર્સ રિડેવલપમેન્ટ યોજના મામલે મ્યુનિ.ના હાઉસીંગ પ્રોજેકટના સંબંધિત અધિકારીએ કરેલા ખુલાસાથી સત્તાધારી ભાજપ ભીંસમાં મુકાઈ ગયો છે.મ્યુનિ.ના અધિકારીએ આ પ્રોજેકટ હેઠળ ૫૭૬ આવાસ ૪૭૩.૯૨ કરોડના ખર્ચથી તૈયાર કરાશે એવી અખબારી યાદી પ્રસિધ્ધ કર્યા બાદ ગંભીર ભૂલ થઈ હોવાનું ધ્યાનમાં આવતા ગણતરીની મિનીટો બાદ ૫૭૬ આવાસના રિડેવલપમેન્ટ … Read more

વડાલી તાલુકામાં પાણીના તળ ઉંડે જતાં ખેડૂતો ભારે ચિંતાતૂર

[ad_1] વડાલી તા.24 વડાલી તાલુકામાં ચોમાસામાં નહીંવત વરસાદ પડતાં જમીનમાં પાણીના સ્તર ઊંડા જતા બોર અને કુવાઓમાં પાણી ખુટવા લાગતા રવીપાકોમાં છેલ્લી પાણીની તંગી સર્જાતા પાકો મુરઝાવા લાગ્યા છે.જેથી પાકોને બચાવવા ખેડુતો નાણાં ખર્ચી કુવામાં તેમજ જમીન પર બોરવેલથી બોર મોટાપાયે કરવા લાગી ગયા છે.જેમાં પાણી થતાં કેટલાક ખેડુતોમાં ખુશી જ્યારે ન થતા નાણાં વેડફાવા … Read more

કેમિકલયુક્ત પાણી છોડવા સામે 14 ગામોમાં ભારે વિરોધ વંટોળ

[ad_1] મોડાસા,તા.24 અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અસાલ ગામ નજીક આવેલા બે કેમિકલ ફેકટરીઓમાંથી ફેલાતી દુર્ગધથી આસપાસના ૧૪ ગામોના ગ્રામજનો ત્રસ્ત બન્યા હોવાની ફરીયાદ ઉઠી હતી. ખેડૂત એક્તા મંચ ભિલોડાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આ પ્રદુષણને લઈ ભારે રોષ દર્શાવાયો હતો.અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સત્વરે પર્યાવરણ,પંથકના અબોલા પશુઓના જીવ અને પ્રજાજનોના આરોગ્ય માટે ખતરારૃપ આ … Read more

સાબરકાંઠામાં જિલ્લાફેર બદલીને લઇ કોર્ટ કેસથી 30 શિક્ષકોને વતન વાપસીમાં વિલંબ

[ad_1] હિંમતનગર, તા.24 રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ૧૦૦ ટકા જિલ્લાફેર બદલીનો પરીપત્ર થતાં અનેક પ્રાથમિક શિક્ષકો વતનમાં ફરજ મેળવી પરિવાર સાથે હોળી-ધૂળેટી કરે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં બદલી કેસમાં છૂટા ન કરાતાં ૩૦ થી વધુ શિક્ષકોની વતન વાપસી કેટલાક કોર્ટ કેસના કારણે વિલંબ થઇ શકે છે. આગામી તા.૪ માર્ચે હાઈકોર્ટમાં … Read more

ચારથી પાંચ ગણા ભાડા ચૂકવી ફ્લાઇટ બુક કરાવી પણ હુમલો થતાં અટવાયા

[ad_1] હિંમતનગર તા. 24 રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ખેલાતા તેમજ ગુરૃવારે રશિયન આર્મી દ્વારા મિસાઈલ એટેક શરૃ કરી દેવાતા યુક્રેનમાં તબીબી અભ્યાસ કરતા ૩૦૦ જેટલા ગુજરાતના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ફસાઈ ગયા છે. ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનો પણ દહેશત ભર્યા માહોલથી ચિંતિત બન્યા છે. હિંમતનગર અને વડાલીના થુરાવાસ ગામના વિદ્યાર્થીઓ ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ સાથે વિમાસણ અને … Read more

error: Content is protected !!